ધાર્મિક

અયોધ્યામાં મોરારી બાપુના કથાવાચન સાથે આસ્થાના ‘ગૃહ-આગમન’નું શુભ સમાપન થયું

અયોધ્યા: ચિત્રકૂટથી લંકા અને ફરી પાછા અયોધ્યા સુધી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના પવિત્ર પદચિહ્નોને અનુસરતી મહાન રામ યાત્રા 4 નવેમ્બર,…

કોલંબો રામકથામાં પૂજ્ય મોરારી બાપુનો સંદેશ: “લંકા ભોગની ભૂમિ, પરંતુ ત્યાગ અને સંયમ જ જીવનનો વિજય માર્ગ”

કોલંબો : ચિત્રકૂટથી પ્રસ્થાન થયેલી પૂજ્ય મોરારી બાપુની આ રામયાત્રા કોલંબો, શ્રીલંકા ખાતે પહોંચી હતી. કથાનાં આઠમાદિવસે પૂજ્ય બાપુએ અનેક…

અગસ્ત્ય મુનિ આશ્રમથી મોરારી બાપુએ રામકથા યાત્રાના બીજા દિવસની શરૂઆત કરી

રવિવારે મધ્યપ્રદેશનાં સતનાના અગત્સ્ય મુનિ આશ્રમથી પૂજ્ય મોરારિ બાપુએ બીજા દિવસની કથાનો આરંભ કર્યો હતો. પૂજ્ય બાપુની આ 966મી રામકથા…

મોરારી બાપુએ ચિત્રકૂટથી અયોધ્યા વાયા લંકા ઐતિહાસિક રામ યાત્રાનો શુભારંભ કર્યો

ચિત્રકૂટ: રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા મુખ્ય અતિથિ રાજેન્દ્ર શુક્લ અને…

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી કેમ લાગી ગઈ હતી અર્જુનના રથમાં આગ? મોટાભાગના લોકોને નહીં હોય ખબર

મહાભારત અનુસાર, જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને તેના રથમાં લઈને એકાંત સ્થળે ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ શ્રીકૃષ્ણે…

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

આ અભૂતપૂર્વ સિદ્ધિ ૨૪,૧૦૦ ક્યુબિક મીટર્સ (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૫૪ કલાક સુધી કામગીરી દ્વારા…

Latest News