ધાર્મિક

નવાપુરા જુના બહુચરાજી માતાના મંદિરે ભવ્ય અન્નકુટનું આયોજન

નવાપુરા ના જુના બહુચરાજી માતાનું મંદિર જ્યાં માગશર શુદ બીજના દિવસે મા બહુચર એ વલ્લભ ભટ્ટ નું સ્વરૂપ ધારણ કરી…

સાધુ સંપત્તિ નહીં સંતતિ માગે છે: મોરારિબાપુ

મહુવા તાલુકાના કાકીડી ગામે એક સ્મરણ કથાના રૂપમાં ગવાઈ રહેલી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસનની 945મી કથા અનેક કીર્તિમાનો સાથે આવતીકાલે શનિવાર…

સ્પેનની ધરતી પર રામકથાઃ મોરારિબાપુ દ્વારા જીવન, મૃત્યુ અને મૌન પર કથા

માર્બેલા, સ્પેન, તા.21 સપ્ટેમ્બર, 2024: ભારતના જાણીતા આધ્યાત્મિક ગુરુ મોરારિ બાપુએ સ્પેનના મનોહર દરિયાકાંઠાના મનોહર શહેર માર્બેલા ખાતે નવ-દિવસીય રામકથાનો…

ઊંઝા માં ઉમિયા ધામ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભવ્ય ધ્વજા મહોત્સવનો પ્રારંભ

દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરૂપ કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન ઊંઝા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…

૨૯મી જૂન ૨૦૨૪થી શરૂ થતી ચારધામની યાત્રા માટે જવા માંગતા યાત્રાળુઓનું ઓનલાઈન, ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ

ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ પવિત્ર ચાર ધામના દર્શને જવા માટે છ મહિનાથી જાેવાઈ રહેલી આતુરતાનો હવે અંત આવવાનો સમય આવી ગયો…

અયોધ્યામાં સૂર્ય તિલક કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્‌યું

અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જાેવા મળ્યો રામ નવમીના ખાસ અવસર…

Latest News