ધાર્મિક

દેશ અને વિદેશમાં બનેલી અકસ્માતની ઘટનાઓ માં સહાય અર્પણ કરતા મોરારિબાપુ

છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માતની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક…

જ્યાં સુધી શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી હું હિંદુઓને ખંડિત થવા નહીં દઉં : ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની મધ્યપ્રદેશનાં સાગરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાનું સાતમા દિવસે સમાપન થયું હતું. છેલ્લા…

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આવતા વર્ષે ૨૨ જાન્યુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠા કરાશે

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરના રામભક્તો, જેઓ બહુ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ તારીખ આવી ગઈ છે.…

કેદારનાથ મંદિરના કપાટ હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા, લાગી ભક્તો લાંબી ભીડ

ઉત્તરાખંડના કેદારનાથ મંદિરના કપાટ મંગળવાર સવારે ખુલી ગયા. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. કેદારનાથ હરહર મહાદેવના જયકારથી ગૂંજી…

કેદારનાથ ધામ યાત્રા પર ભક્તો માટે જારી કરાઈ મોટી ચેતવણી

ઉત્તરાખંડ સરકારે રવિવારે એલર્ટ જારી કરીને કહ્યું છે કે કેદારનાથ ધામમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા વરસાદ અને હિમવર્ષાને જોતા,…

કેદારનાથમાં હેલિકોપ્ટરના પંખા સાથે અથડાતા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત

કેદારનાથમાં રવિવારે એક સરકારી અધિકારીનું હેલિકોપ્ટરના પંખાની ટક્કરથી મોત થયું હતું. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક ડૉ. વિશાખા અશોક ભદાનેએ PTIને જણાવ્યું…

Latest News