ધાર્મિક

કેદારનાથ મંદિરના કપાટ હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા, લાગી ભક્તો લાંબી ભીડ

ઉત્તરાખંડના કેદારનાથ મંદિરના કપાટ મંગળવાર સવારે ખુલી ગયા. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. કેદારનાથ હરહર મહાદેવના જયકારથી ગૂંજી…

કેદારનાથ ધામ યાત્રા પર ભક્તો માટે જારી કરાઈ મોટી ચેતવણી

ઉત્તરાખંડ સરકારે રવિવારે એલર્ટ જારી કરીને કહ્યું છે કે કેદારનાથ ધામમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા વરસાદ અને હિમવર્ષાને જોતા,…

કેદારનાથમાં હેલિકોપ્ટરના પંખા સાથે અથડાતા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત

કેદારનાથમાં રવિવારે એક સરકારી અધિકારીનું હેલિકોપ્ટરના પંખાની ટક્કરથી મોત થયું હતું. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક ડૉ. વિશાખા અશોક ભદાનેએ PTIને જણાવ્યું…

શિરડી સાઈબાબાના મંદિરમાં એટલા સિક્કા ભેગા થયાં કે બેન્કે લેવાની ના પાડી, કારણ જાણી તો તમને નવાઈ લાગશે

મહારાષ્ટ્રના સૌથી અમીર અને દેશ-દુનિયામાં પ્રસિદ્ધ શિરડીના સાંઈ બાબા મંદિર ટ્‌ર્સ્ટ હવે ભક્તો દ્વારા દાનમાં અપાતા સિક્કાથી પરેશાન છે. સ્થિતી…

કેદારનાથમાં યાત્રાને વધુ સુરક્ષિત અને સુલભ બનાવવા ટોકન સિસ્ટમ લાગુ

ચાલુ વર્ષે ૨૫ એપ્રિલથી પ્રસ્તાવિત કેદારનાથ યાત્રામાં મુસાફરો ટોકન લઈને દર્શન કરી શકાશે. ટોકન વ્યવસ્થા પ્રવાસન વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં…

સુપ્રિમ કોર્ટ ૧૪ એપ્રિલે જ્ઞાનવાપીમાં રમઝાનમાં ‘વાજુ’ની પરવાનગી માટેની અપીલ પર કરશે સુનાવણી

વારાણસીમાં રમઝાન મહિનામાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં 'વુજુ' કરવાની પરવાનગી માંગતી અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે ૧૪…

Latest News