વિશેષ

પાવાગઢમાં વરસાદમાં ૨ લાખ દર્શાનાર્થીઓએ દર્શન કર્યા

યાત્રાધામ પાવાગઢ ખાતે જ માઇ ભક્તોનો ધસારો ધોધમાર વરસાદ વચ્ચે પણ અવિરત શરૂ થતા પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ માચી…

ગુરુપૂર્ણિમાના પૂર્વ દિવસો પર શિક્ષકોથી લઈ અને પરમ આચાર્ય સુધીનું સ્મરણ કરાવતી ૮૯૯મી કથાની પૂર્ણાહૂતિસંસારના સમસ્ત ઉહાપોહમાં જે શાંત રહી શકે છે એ આચાર્યનું એક લક્ષણ છે

ઓંટારિયો સેન્ટર લોસ એન્જલસ-અમેરિકા ખાતે કોરોના પછીની પહેલી કહી શકાય એવી રામકથાનાં નવમા અને પુર્ણાહુતિ દિવસે ઉપસંહારક વાતો કરતા બાપુએ…

અમદાવાદમાં ધોરણ 12 બાદ ભારતની ટોચની યુનિવર્સિટી કે કોલજમાં એડમિશન માટે વિશાળ પસંદગીના વિકલ્પો પુરા પાડતું બે દિવસીય ‘એડમિશન્સ ફેર 2022’ યોજાયું

ધોરણ 12ની પરીક્ષા ઉર્તીર્ણ કર્યા બાદ પોતાના બાળકની ઉચ્ચ કારકિર્દી માટે કેવા પ્રકારની કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું તે દરેક…

ભૂસ્ખલનથી તૂટેલા બે પૂલોને સેનાએ રાતોરાત ફરીથી બનાવી દીધા

ભૂસ્ખલનના કારણે બાલટાલ માર્ગ પર બે પુલો તણાઇ ગયા હતા. જોકે અમરનાથ યાત્રા કોઇ મુશ્કેલી ના પડે તે રીતે ચાલુ…

આ સોળ લક્ષણો આચાર્યનાં છે જેની ઉપસ્થિતિ અકારણ આનંદ પેદા કરે એ આચાર્યની આબોહવા છે

જો તમને દુનિયાની કોઈ પણ ચીજ પર મોહ ન હોય તો આપ બુધ્ધ છો પણ બુદ્ધમાં પણ મોહ હોય તો…

સોમનાથમાંથી હવે કોઈ ભક્ત ભૂખ્યું નહિ જાય

દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે પ્રભાસ તીર્થમાંથી ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો…