વિશેષ

કડાણામાં અમિત શાહે કહ્યું, ‘૧ જાન્યુઆરી ૨૦૨૪એ અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર હશે’

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લામાં સ્ટાર પ્રચારકો અને મોટા-મોટા નેતાઓને પ્રચાર અર્થે મેદાને ઉતાર્યા છે. જેમાં એક બાદ એક…

મહારાષ્ટ્ર સરકારે કરી જાહેરાત,“નાસિકમાં ગોદાવરી નદીના કિનારે હવે દરરોજ મહાઆરતી”

મહારાષ્ટ્રમાં આગામી ચુંટણી પહેલા શિદે ફડનવીસ સરકારે હિન્દુત્વ કાર્ય ખેલ્યું છે.મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે નાસિકમાં ગોદાવરી નદીના કિનારે…

રામ મંદિરના ૫૦૦ વર્ષના ઈતિહાસ પર બનશે ફિલ્મ!

અયોધ્યામાં વર્ષ ૨૦૨૩ સુધી રામ મંદિર બનીને તૈયાર થઈ જશે. આ દરમિયાન હવે રામ મંદિરના ઈતિહાસમાં તેને લઈને કરવામાં આવેલા…

ઈસરોએ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી કરી લોન્ચ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી લોન્ચ કરી દીધી છે. આ રોકેટને સ્કાઈરુટ એરોસ્પેસ…

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું,”ભારતના મુસ્લિમોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ”

જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે ભારત અને પાકિસ્તાનના ભાગલા મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. જબલપુરમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું…

હિન્દુ સંગઠનોએ નમાજ પઢવાના મુદ્દે આપત્તિ નોંધાવી, FIR થઇ દાખલ

ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદમાં ખોડા પોલીસ મથકની હદના દીપક વિહાર વિસ્તારમાં રસ્તા પર નમાજ પઢવાનો મામલો સામે આવ્યો છે. નમાજ પઢવાના મુદ્દે…