વિશેષ

સદગુરુના સ્વધર્મ અને સ્વરૂપ માટે માટી બનવું પડે છે

સદગુરુ રણછોડદાસજી મહારાજની ભૂમિ ઉપરથી પ્રવાહિત રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ કહ્યું કે ગુરુનો સ્વભાવ,સ્વરૂપ,સ્વધામ સ્વધર્મ વિશે સંવાદ કરીએ છીએ.આપણે જોયું…

તપ વગર ક્યારેય તેજ નહીં આવે અને તેજ વધશે તો તમસ ખતમ થઇ જશે. તમસ ઘટતા જ તત્વનો પરિચય થવા માંડશે.

પાંચમા દિવસની કથામાં શિવને ધ્યાનમાં રાખીને તેમના સ્વભાવનું વર્ણન થયું.શિવજી ત્રિભુવન ગુરુ સદગુરુ છે તો એમનું સ્વરૂપ પણ આપણે જોઇશું.…

આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન : ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું…

જૈન તેરાપંથ સમાજના ઉચ્ચ લાયકાત ધરાવતા વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકોની સંસ્થા તેરાપંથ પ્રોફેશનલ ફોરમ (TPF) દ્વારા આયોજિત TPF ગ્લોબલ કનેક્ટની 2જી આવૃત્તિનો શુક્રવારે પ્રારંભ થયો હતો

 TPF ગ્લોબલ કનેક્ટનો ઉદ્દેશ એક પ્લેટફોર્મ બનાવવાનો છે જ્યાં લોકો સિદ્ધિઓ અને સફળ વ્યક્તિત્વો સાથે વાર્તાલાપ કરી શકે અને તેમની…

આયરા ઓવરસીઝ સ્ટડીઝ દ્વારા અમદાવાદમાં વિયેતનામ મેડિકલ એજ્યુકેશનલ કોન્ક્લેવ-૨૦૨૩નું આયોજન

વિયેતનામ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્થાન અને સસ્તું ફી માળખાને લઇને તબીબી શિક્ષણ મેળવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય સ્થળ તરીકે ઉભરી…

યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીની અહિંસા યાત્રાનો 9 માર્ચથી અમદાવાદમાં થશે પ્રારંભ

પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીની અહિંસા અને આત્મકલ્યાણનો સંદેશો આપતી ગુજરાત યાત્રાની શરુઆત તાજેતરમાં જ થઈ છે. ત્યારે અમદાવાદમાં તેમની…

Latest News