વિશેષ

બ્રાહ્મણો માટે અમદાવાદના આંગણે બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય આયોજન 

અમદાવાદના આંગણે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણો માટે બ્રહ્મ ચોર્યાસી એટલે કે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. 8 મી જાન્યુઆરીના રોજ…

જયદીપ હોસ્પિટલ્સ ખાતે પીડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી: યુવા માતા-પિતાનેપોતાના બાળકની સર્જરી સંબંધિત અતિ મહત્વના મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા

અમદાવાદ: પીડિયાટ્રિક સર્જરીને  વિવિધ રોગોવાળા બાળકો માટે ડાયગ્નોસ્ટિક, ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ સર્જિકલ સંભાળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ભારતમાં પીડિયાટ્રિક…

કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન ખાતે કાર્યરત કચેરીઓની ઓચિંતી મુલાકાત લેતા કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ

કૃષિ વિભાગ હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા તેમને પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની કૃષિમંત્રી  રાઘવજીભાઈ…

શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત, “૨૦૨૩ની વસંત પંચમીથી બદલાઈ જશે ‘ભારતનો ઈતિહાસ”

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતને લોકતંત્રની જનની ગણાવતા મંગળવારે કહ્યું કે, લોકતંત્ર દેશના ડીએનએમાં સમાયેલું છે. કેન્દ્રીય મંત્રીએ અહીં એક…

જનજાતિય ભાષાઓમાં પણ મળશે બાળકોને ઉચ્ચ શિક્ષણ,આદિવાસી સમુદાયને લાભ મળશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશમાં હવે ઉચ્ચ શિક્ષાના પુસ્તકો ૧૨ ભારતીય  ભાષાઓની સાથે સાથે…

Latest News