વિશેષ

સનાતન ધર્મને કોઈ પ્રમાણપત્રની જરૂર નથી, તે ગઈકાલે હતો, આજે છે અને આવતીકાલે રહેશે : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે સનાતન અનાદિ કાળથી અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં પણ અસ્તિત્વમાં રહેશે. તે સમયની…

પૂજ્ય મોરારી બાપૂએ રામનવમીનું શુભેચ્છા પાઠવી, દરેક ઘરમાં બે દીવા પ્રગટાવવા આહ્વાન કર્યું

પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે રામનવમીના પાવન અવસરે દરેક વ્યક્તિને શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, રામનવમી અને માનસનવમીના દિવસે સમગ્ર…

અમદાવાદ યુનિવર્સિટીમાં JCB લિટરેચર ફાઉન્ડેશન દ્વારા સમર્થિત સાહિત્યિક અનુવાદ અભ્યાસક્રમની પ્રથમ બેચના પદવીદાન સમારંભની ઉજવણી

JCB લિટરેચર ફાઉન્ડેશન (JCBLF) અને અમદાવાદ યુનિવર્સિટીના ઉપક્રમે સાહિત્યિક અનુવાદ અભ્યાસક્રમની તેની પ્રથમ બેચના પદવીદાન સમારંભની ઉજવણીમાં, યુવાનોને પ્રકાશનની દુનિયાથી…

વિશ્વ હિન્દૂ પરિષદ પાંચ લાખ ઘરો પર ‘ઓમ’ લખેલા ધ્વજ લગાવશે

વિશ્વ હિન્દૂ પરિષદ સંગઠને નક્કી કર્યું છે કે તે હિન્દૂ નવા વર્ષ (ગુડી પડવો) નિમિત્તે ઉત્તર પ્રદેશના ૧૭ જિલ્લાઓ ધરાવતા…

૯૧૩મી રામકથાની સજળ પૂર્ણાહૂતિ;૯૧૪મી ચૈત્રી નવરાત્રિ રામકથા ૨૨ માર્ચથી નવસારીથી મંડાશે

*માનસ સદગુરુ* *મહેશ એન.શાહ* દિ-૯ તા-૧૯ માર્ચ કથા ક્રમાંક-૯૧૩*૯૧૩મી રામકથાની સજળ પૂર્ણાહૂતિ;૯૧૪મી ચૈત્રી નવરાત્રિ રામકથા ૨૨ માર્ચથી નવસારીથી મંડાશે.**એરેન્જ મેરેજ…

“માં કો ગોદ લેના હૈ” અભિયાનની મહાયાત્રા ભારત ભ્રમણ કરશે, ગાય સંરક્ષણ માટે આહ્વાન – જગતગુરુ જી  શ્રી શ્રી સંતોષી બાબા

માં કો ગોદ લેના હૈ અભિયાન સાથે 18મી ફેબ્રુઆરીના રોજ સોનીપત (હરિયાણા)થી જગતગુરુજી શ્રી શ્રી સંતોષી બાબાના સાનિધ્યમાં શરૂ થયેલી…

Latest News