વિશેષ

અમદાવાદમાં તા.૧૯ ફેબ્રુવારીએ સૌપ્રથમવાર “સંત સાનિધ્યે સાહિત્યોત્સવ” કાર્યક્રમનું આયોજન

ઝેડ કેડ ફાઉન્ડેશન, એસ.જી.વી.પી. અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે "સંત સાન્નિધ્યે સાહિત્યોત્સવ" અંતર્ગત માતૃભાષાના પર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ…

જયપુરના બસ્સી તુંગા વિસ્તારમાં શિક્ષક પર ગ્રામજનોએ છેડતીનો આરોપ લગાવ્યો

જયપુર જિલ્લાના બસ્સી તુંગા વિસ્તારમાં ગ્રામજનોએ શિક્ષકને માર માર્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે, શિક્ષક વિદ્યાર્થિનીઓની છેડતી કરે છે અને…

જૂનાગઢમાં સાધુ- સંતોની દરમિયાનગિરી બાદ ભવનાથ બંધનું એલાન રદ

જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રિના મેળા સમયે જ તંત્રએ ડિમોલીશન હાથ ધરતાં ભવનાથ વેપારી એસોસિએશને બંધ પાળ્યો હતો. જોકે, સાધુ-સંતોની દરમિયાનગિરી…

સરકારની મોટી જાહેરાત ; ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે નહીં, પણ કાઉ હગ ડે મનાવો

ભારતના પશુ કલ્યાણ બોર્ડે દેશવાસીઓને અપીલ કરી છે કે, ૧૪ ફેબ્રુઆરી કાઉ હગ ડે મનાવે. ૧૪ ફેબ્રુઆરીએ દુનિયાભરમાં વેલેન્ટાઈન્સ ડે…

તુર્કી અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને મોરારિબાપુ તરફથી રૂપિયા ૨૫ લાખની સહાય

ગત બે દિવસોથી તુર્કી, સીરિયા અને આસપાસના વિસ્તારોમાં થયેલા ભૂકંપના કંપાવનારા સમાચારો મળી રહ્યા છે જેનાથી વિશ્વ સ્તબ્ધ બન્યું છે.…

ભગવાન બુદ્ધની અવતરણ ભૂમિ લુમ્બિની(નેપાળ)થી ૯૧૨મી રામકથાનો પ્રારંભ

ભગવાન બુદ્ધની પ્રાગટ્યની ભૂમિ અને વિશ્વશાંતિ સૌથી મોટી ધરોહર-લુમ્બિનીથી કથા શરૂ કરતા પહેલા એક નાનો કાર્યક્રમ યોજાયો.લુમ્બિની વિકાસકોષના ઉપપ્રમુખ ભિક્ષુ…

Latest News