વિશેષ

ધોરણ ૧૦નું ગુજરાતી માધ્યમનું ૬૨.૧૧ ટકા પરિણામ

ગુજરાત બોર્ડ ૧૦નું  ૬૪.૬૨ રિઝલ્ટ ૨૫ મે ૨૦૨૩ના રોજ જાહેર કરવામાં આવ્યું. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org…

પ્રધાનમંત્રીએ કહ્યું ‘મંદિર પરના હુમલા સ્વીકાર્ય નહી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સિડનીમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર…

દ્વારકાધીશના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી

દર્શને આવતા યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સવારે ૮થી ૯ મંદિરના પ્રવેશ દ્વાર બંધ હોવાથી યાત્રિકોને ગેટ…

૨૯મીએ રાજકોટ શહેરના રાજમાર્ગો પર ધીરેન્દ્ર શાસ્ત્રીની ભવ્ય શોભાયાત્રા

રાજકોટમાં ૧ અને ૨ જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ…

ગુજરાત બોર્ડનું ધોરણ-૧૦નું પરિણામ ૨૫ મેના રોજ જાહેર થશે

જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તેવા ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ-૧૦ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત બોર્ડનું ધોરણ-૧૦નું…

અમેરિકાના મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું મંદિર બનશે, મૂર્તિ વિશ્વઉમિયાધામ પધરાવશે

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની કટિબદ્ધતા સાથે વૈશ્વિક સંગઠનની જ્યોતને મા ઉમિયાના આસ્થા કેન્દ્રબિંદુથી પ્રજ્વલિત તેમજ પ્રસારિત કરવા…

Latest News