વિશેષ

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ, પેપર સરળ પણ લાંબુ હોવાનો પરીક્ષાર્થીઓનો દાવો

રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ચૂકી છે. આજે રાજ્યમાં ૨૬૯૭ કેન્દ્રો પર આજે તલાટી કમ…

દેશ અને વિદેશમાં બનેલી અકસ્માતની ઘટનાઓ માં સહાય અર્પણ કરતા મોરારિબાપુ

છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માતની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક…

વેદાંશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદમાં ફેશન ડિઝાઇનિંગ, ગારમેન્ટ, સીવણ અને બ્યુટી પાર્લર માટે ફ્રી વર્કશોપનું આયોજન

અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં આવેલ વેદાંશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (વિફTરી)ના શ્રી રાજેશ દેસાઈ દ્વારા ફેશન ડિઝાઇનિંગ,…

અમદાવાદમાં WELTT દ્વારા ‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો-2023’નું 6 અને 7 મેના રોજ આયોજન

શું તમે એવા વિદ્યાર્થી છો કે જેઓ વિદેશમાં ભણવાનું સ્વપન જોઇ રહ્યા છો ? પણ માર્ગદર્શન ક્યાંથી મેળવવું તેની કોઇ…

જ્યાં સુધી શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી હું હિંદુઓને ખંડિત થવા નહીં દઉં : ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની મધ્યપ્રદેશનાં સાગરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાનું સાતમા દિવસે સમાપન થયું હતું. છેલ્લા…

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આવતા વર્ષે ૨૨ જાન્યુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠા કરાશે

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરના રામભક્તો, જેઓ બહુ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ તારીખ આવી ગઈ છે.…