વિશેષ

આગામી ૨૯ અને ૩૦ મેએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં

દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હવે…

બોટાદમાં તળાવમાં ડૂબી ગયેલા પાંચ યુવાનોને મોરારિબાપુની સહાય અને શ્રધાંજલિ

બે દિવસ પહેલા બોટાદના કૃષ્ણસાગર તળાવમાં થોડા યુવાનો નાહવા માટે પડ્યા હતા અને તેમાંથી બે યુવાનો ડૂબવા લાગ્યા હતા. જેને…

કુસ્તીબાજો અને ખેડૂતોએ સરકારને અલ્ટીમેટમ : કહ્યું,”સરકાર નહીં માને તો ૨૧ મેના રોજ…”

ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર મંતર પર ધરણા આપી રહેલા રેસલરોની સાથે કિસાન નેતા રાકેશ ટિકૈતે…

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ, પેપર સરળ પણ લાંબુ હોવાનો પરીક્ષાર્થીઓનો દાવો

રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ચૂકી છે. આજે રાજ્યમાં ૨૬૯૭ કેન્દ્રો પર આજે તલાટી કમ…

દેશ અને વિદેશમાં બનેલી અકસ્માતની ઘટનાઓ માં સહાય અર્પણ કરતા મોરારિબાપુ

છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માતની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક…

વેદાંશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદમાં ફેશન ડિઝાઇનિંગ, ગારમેન્ટ, સીવણ અને બ્યુટી પાર્લર માટે ફ્રી વર્કશોપનું આયોજન

અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં આવેલ વેદાંશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (વિફTરી)ના શ્રી રાજેશ દેસાઈ દ્વારા ફેશન ડિઝાઇનિંગ,…

Latest News