વિશેષ

ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૭૩. ૨૭ ટકા પરિણામ

ગુજરાતમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં વિદ્યાર્થીઓ વધ્યા પણ પરિણામ ઘટ્યું છે. જેમાં ગત વર્ષ કરતા ૧.૪૨ લાખ…

વરસાદના વિઘ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સફળ આયોજન

વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પિઠાધીશ, પ.પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબારનું આયોજન ગાંધીનગર પાસે રાઘવફાર્મ એન્ડ પાર્ટ પ્લોટ ખાતે કરાયું હતું. આ દિવ્ય દરબારના દિવસે…

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

બાગેશ્વર ધામના પુજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપાવામાં આવી છે. મધ્ય પ્રદેશ સરકારના ગૃહમંત્રાલયે તેના સંબંધમાં આદેશ…

ધોરણ ૧૦નું ગુજરાતી માધ્યમનું ૬૨.૧૧ ટકા પરિણામ

ગુજરાત બોર્ડ ૧૦નું  ૬૪.૬૨ રિઝલ્ટ ૨૫ મે ૨૦૨૩ના રોજ જાહેર કરવામાં આવ્યું. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org…

પ્રધાનમંત્રીએ કહ્યું ‘મંદિર પરના હુમલા સ્વીકાર્ય નહી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સિડનીમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર…