વિશેષ

બિપોરજોય વાવાઝોડા નાં અસરગ્રસ્તોને મોરારિબાપુ ની સહાય

ગુજરાતનો દરિયા કિનારો અત્યારે બિપોરજોય નામક વાવાઝોડાનો સામનો કરી રહ્યો છે. વેરાવળ પોરબંદર દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં અનેક લોકોનું…

અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ PM મોદીને પૂજાનું આમંત્રણ

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેના…

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન

પૃથ્વી પર ગ્રીન એન્વાયરમેન્ટ દરેક માટે ખૂબ જ જરૂરી છે. આ હેતુસર સેવ એન્વાયરમેન્ટનો મેસેજ આપવા માટે તેમજ લોકો વધુમાં…

૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓને ઈમિગ્રેશન નોટિસ અપાતા ભારત આવવું પડશે

કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં દેશનિકાલનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબના છે. હવે…

9 વર્ષીય ગુજરાતી હેતાંશએ Google કોર્સમાં અને IBM પાયથનમાં મેળવી અદભુત સિદ્ધિ ..

મૂળ બાડાના હાલ અમદાવાદ સ્થિત એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરતા 9 વર્ષના હેતાંશ પ્રતીકભાઇ હરિયાએ હંમેશા ડેટા સાયન્ટિસ્ટ તરીકેની કારકિર્દીનું સપનું…

પૂજ્ય મોરારી બાપૂએ ઓરિસ્સામાં ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે રૂ. 1 કરોડનું ભંડોળ ઊભું કર્યું

જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ ઓરિસ્સામાં સર્જાયેલા ગંભીર ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે રૂ. 1 કરોડનું ભંડોળ એકત્ર કર્યું…

Latest News