વિશેષ

પૂજ્ય સંતશ્રી મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમાના અવસર પર ‘ત્રિભુવન માટે ત્રિભુવન સૂત્ર’ પુસ્તકનું વિમોચન કર્યું

ભારતના પ્રખ્યાત અને આદરણીય સંતશ્રી મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે 'ત્રિભુવન માટે ત્રિભુવન સૂત્રો' નામના સંક્ષિપ્ત અને ઉપયોગી સંકલનનું…

સીયુ શાહ કોલેજનાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ શહેરની જૂની અને જાણીતી સી યુ શાહ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ જર્જરિત થતા વિદ્યાર્થીઓ માટે…

ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકાધીશ મંદિરના શિખર પર ૬ ધ્વજા ચઢાવાઈ

પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરના શિખર પર અલગ અલગ ૬ ધ્વજા લહેરાવામાં આવી. વાવાઝોડાને લીધે જે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર…

મહેસાણાનાં બોરીયાવી ગામે સૈનિક સ્કૂલ બનશે

ગુજરાતને આજે વધુ એક સૈનિક સ્કૂલની ભેટ મળી છે. મહેસાણાના બોરીયાવી ગામે ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં…

સાળંગપુરમાં હનુમાન દાદાને સોનાનો શણગાર

સુપ્રસિધ્ધ સાળગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ દાદાના દર્શને આવ્યા અને પોતપોતાના ગુરુનુ પૂજન કરીને…

અમરનાથ યાત્રિકો સાથે ઠગાઈ આચરનારા શખ્શો પોલીસની ઝબ્બે

અમરનાથ યાત્રાના ભક્તોને નકલી રજીસ્ટ્રેશન સ્લિપ આપીને ઠગીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે યાત્રિકોને નકલી સ્લિપ વેચવા બદલ પોલીસે…

Latest News