વિશેષ

IISC – બેંગાલુરુ અને IIM – અમદાવાદ યુનિવર્સિટી પ્રથમ ક્રમાંકે

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું રેકિંગ જારી કર્યુ છે. નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેંકિંગ ફ્રેમવર્ક(એનઆઇઆરએફ) હેઠળ…

‘બેટી બચાવો યોજના’ હેઠળ વડોદરાની શાળાઓને સરકાર દ્વારા અપેક્ષિત ગ્રાન્ટ કરતા ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી 

‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત વડોદરા શહેરની બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાની સરકારે…

આઇ ખેડૂત પોર્ટલ એપ્રિલ માસ માટે ખુલ્લું મુકાયું

રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે આઇ ખેડૂત…

અષ્ટ ચિરંજિવમાં સ્થાન ધરાવતા હનુમાનની જયંતી નહીં જન્મોત્સવ ઉજવવાનો હોય

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण। कृप: परशुरामश्च सप्तैतेचिरजीविन।। सप्तैतान् संस्मरेन्नित्यंमार्कण्डेयमथाष्टमम्। जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।। આજે હનુમાન જન્મોત્સવે આ પંક્તિઓ એટલા માટે યાદ…

વર્લ્ડ ઇડલી ડે..

વિશ્વમાં અલગ અલગ ઘણા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે વિશ્વ ઇડલી દિવસ છે. છેલ્લા 3 વર્ષથી 30 માર્ચને…

CBSEમાં પેપર લીક થવાની ઘટનાના પગલે ધોરણ ૧૦ (ગણિત) અને ધોરણ ૧૨ (અર્થશાસ્ત્ર)ની પરીક્ષા ફરી લેવાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઇ)એ ધોરણ-૧૦ની ગણિત અને ધો-૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય લીધો છે. આ બંને વિષયના પ્રશ્નપત્રો…

Latest News