વિશેષ

આગામી ૬-૭ એપ્રિલે યોજાશે ગુણોત્સવની આઠમી શૃંખલા

આ વર્ષે ગુણોત્સવ આગામી ૬-૭ ઓપ્રિલ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રીએ આગામી ૬-૭ એપ્રિલ દરમિયાન રાજ્યમાં યોજાઇ રહેલા આઠમા ગુણોત્સવ મૂલ્યાંકનમાં જોડાનારા…

વેકેશન.. મંજિલ સુધી પહોંચવાનું અલ્પવિરામ

વેકેશનનો સમય શરુ, ધીંગા મસ્તી અને મોજે દરિયા, બધું જ રીલેક્ષ મોડ પર, ટાર્ગેટ વગરની દુનિયામાં ખુલ્લે આમ ફરી શકાય…

માધવપુર એટલે શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહનું સ્થળ : ઐતિહાસિક મહત્વ

માધવ-શ્રીકૃષ્ણના નામ પરથી પ્રસિદ્ધ માધવપુર એટલે ગોમતી નદીના કિનારે શ્રીકૃષ્ણએ રાજધાની-દ્વારીકાની સ્થાપના કરી તેની આસપાસનો હરિયાળો પ્રદેશ. માધવપુર પ્રચીનકાળથી પ્રસિદ્ધ…

IIM અમદાવાદમાં સતત ત્રીજા વર્ષે ફીમાં ૫ ટકાનો વધારો  

વિશ્વની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલમાં સામેલ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદનો ૫૩મો પદવીદાન સમારોહ શનિવારે યોજાયો હતો.

શું તમે ભગવાન રામની બહેન શાંતા વિશે જાણો છો ?

ભગવાન રામનાં પિતા દશરથને ત્રણ રાણી હતી. કૌશલ્યા, સુમિત્રા અને કૈકઈ. દશરથ રાજાનાં ચાર પુત્રો હતા, તે વિશે સૌને ખબર…

આ વર્ષે ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પિન વિતરણ સાથે વહેલી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત   

ગઈકાલે ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની પ્રક્રિયાની જાહેરાત કરી દેવાઈ છે. સરકારની પ્રવેશ સમિતિ એસીપીસી દ્વારા ૨૬મી માર્ચથી…