વિશેષ

CBSEમાં પેપર લીક થવાની ઘટનાના પગલે ધોરણ ૧૦ (ગણિત) અને ધોરણ ૧૨ (અર્થશાસ્ત્ર)ની પરીક્ષા ફરી લેવાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઇ)એ ધોરણ-૧૦ની ગણિત અને ધો-૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય લીધો છે. આ બંને વિષયના પ્રશ્નપત્રો…

અગરબત્તી સ્વાસ્થ્ય માટે લાભદાયી…

હિન્દુ ધર્મમાં ભગવાનની આરાધના કરવા માટે ઘણી બધી સામગ્રીનો ઉપયોગ થાય છે, જેમ કે કંકુ, ચંદન, અબીલ ગુલાલ, અગરબત્તી, વગેરે..આપણે…

ગીતા દર્શન-૨

II દેહિનોઅસ્મિન્યથાદેહે કૌમારં યૌવનં જરા I તથા દેહાન્તરપ્રાપ્તિર્ષોરસ્તત્ર ન મુહ્યતિ II ૨/૧૩ II અર્થ:- જેમ જીવાત્માને આ દેહમાં બાળપણ ,…

ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓની ગ્રીન પહેલ

સુરત: વિશ્વમાં પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આ વાહનો મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન કરે છે, જેના કારણે…

CBSE, IB સહિતની તમામ સ્કૂલોમાં ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત 

ગુજરાત સરકાર દ્વારા તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતીને ફરજીયાત કર્યાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરાઇ હતી.

આગામી ૬-૭ એપ્રિલે યોજાશે ગુણોત્સવની આઠમી શૃંખલા

આ વર્ષે ગુણોત્સવ આગામી ૬-૭ ઓપ્રિલ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રીએ આગામી ૬-૭ એપ્રિલ દરમિયાન રાજ્યમાં યોજાઇ રહેલા આઠમા ગુણોત્સવ મૂલ્યાંકનમાં જોડાનારા…

Latest News