વિશેષ

ગીતા દર્શન- 3

" માત્રાસ્પર્શાસ્તુ કૌંન્તેય શીતોષ્ણસુખ્દુ:ખદા: I આગમાપાયિનોઅનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત II ૨/૧૪ II " અર્થ :- હે કૌન્તેય, ટાઢ - તાપ કે સુખ…

CBSE- ધોરણ- ૧૦ ગણિતની પરીક્ષા ફરી લેવામાં આવશે નહિ.

HRD મંત્રાલય ધોરણ દસના પેપર લીક થયા હોવાના સમાચારો વચ્ચે HRD મંત્રાલયે ધોરણ દસના ગણીતની ફરીથી પરિક્ષા નહીં લેવાનો નિર્ણય…

IISC – બેંગાલુરુ અને IIM – અમદાવાદ યુનિવર્સિટી પ્રથમ ક્રમાંકે

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું રેકિંગ જારી કર્યુ છે. નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેંકિંગ ફ્રેમવર્ક(એનઆઇઆરએફ) હેઠળ…

‘બેટી બચાવો યોજના’ હેઠળ વડોદરાની શાળાઓને સરકાર દ્વારા અપેક્ષિત ગ્રાન્ટ કરતા ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી 

‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત વડોદરા શહેરની બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાની સરકારે…

આઇ ખેડૂત પોર્ટલ એપ્રિલ માસ માટે ખુલ્લું મુકાયું

રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે આઇ ખેડૂત…

અષ્ટ ચિરંજિવમાં સ્થાન ધરાવતા હનુમાનની જયંતી નહીં જન્મોત્સવ ઉજવવાનો હોય

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण। कृप: परशुरामश्च सप्तैतेचिरजीविन।। सप्तैतान् संस्मरेन्नित्यंमार्कण्डेयमथाष्टमम्। जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।। આજે હનુમાન જન્મોત્સવે આ પંક્તિઓ એટલા માટે યાદ…

Latest News