વિશેષ

રાજયભરની ૧૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી. બોર્ડનું ૧૦૦ ટકા પરિણામ

રાજયમાં આજે જાહેર કરવામાં આવેલ એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૭.૫૦ ટકા પરિણામ સામે બક્ષીપંચ જાતિની વિકસતી જાતિ કલ્યાણ હેઠળની રાજ્યભરની કુલ-૩૩…

સીબીએસઇ ધોરણ ૧૨નું પરિણામ જાહેરઃ ત્રિવેંદ્રમનું સૌથી વધુ પરિણામ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)નું આજે ૧૨માં ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ત્રિવેંદ્રમ ૯૭.૩૨ ટકા પરિણામ સાથે સૌથી મેખરે…

યોગી સરકારનો મહત્વનો નિર્ણય

શિક્ષણ  દરેક બાળકની પ્રાથમિક જરૂરિયાત છે. શિક્ષિત બાળક એ ભારતનું ભાવિ છે. દરેક બાળકને ભણવાનો હક છે. સારી શાળામાં ભણવાથી તેમને…

ગાંધીનગર મેડિકલ કોલેજમાં આર્યુર્વેદિક ઉદ્યાન બનાવાયું

આજકાલ બીમારીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે પ્રમાણે જોતા લોકો એલોપેથી કરતાં આયુર્વેદ તરફ વધુ વળ્યાં છે. આયુર્વેદિક…

ભગવાન જે કરે તે સારા માટે

ભગવાન જે કરે તે સારા માટે હું હરિનો, હરિ છે મુજ રક્ષક, એહ ભરોસો જાય નહી;  હરિ કરશે તે મુજ…

અગ્રવાલ ફ્લેટના રહિશો દ્વારા શ્રીમદ્ ભાગવત્ કથાનું આયોજન

અમદાવાદઃ પાવન પુરષોત્તમ માસ નિમિત્તે શહેરના સેટેલાઇટ સ્થિત અગ્રવાલ ફ્લેટના રહિશો દ્વારા ૨૧ મેથી ૨૭મે સુધી શ્રીમદ્ ભાગવત્ કથાનું આયોજન…