સર્જક હંમેશા કંઈ નવુ કરવા માટે તત્પર રહે છે. તેને દરેક વસ્તુને કલાત્મક રીતે જોવાની આદત પડી ગઈ હોય છે.…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.
સુરત: સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત સુરતની પ્રતિષ્ઠિત અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આગવું નામ ધરાવતી એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના સો વર્ષ પૂર્ણતાના…
હાલમાં અમદાવાદ ખાતે રહેતા મૂળ જામનગરના બાઇકર યુવાન સયુજ્ય ગોકાણી નાનપણથી બાઇકનો શોખ ધરાવે છે. સયુજ્ય ગોકાણી પોતાના અભ્યાસની સાથોસાથ…
આજની પેઢી વારંવાર એમ કહે કે મારા બાપા મને સમજતા નથી ત્યારે એમ થાય કે, ખરેખર કોણે કોને સમજવા જોઈએ.…
૨૦૧૮ની સાલમાં એડિટર અને પત્રકાર વચ્ચે કેવી વાતો થતી હોય તે વિશે એક નાની હળવાશ ભરી ઝલક જોઈએ. રીપોર્ટર :…
Sign in to your account