વિશેષ

પ્રધાનમંત્રી દેહરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.

૧૯૧૮માં મુંબઈ અને વડોદરા વચ્ચે એક માત્ર એમ.ટી.બી. આર્ટસ કોલેજની સ્થાપના થઈ હતી

સુરત: સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત સુરતની પ્રતિષ્ઠિત અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આગવું નામ ધરાવતી એમ.ટી.બી. આર્ટ્‍સ કોલેજના સો વર્ષ પૂર્ણતાના…

નાનપણથી જ બાઇકનો શોખીન બાઇકર યુવાનઃ સયુજ્ય ગોકાણી

હાલમાં અમદાવાદ ખાતે રહેતા મૂળ જામનગરના બાઇકર યુવાન સયુજ્ય ગોકાણી નાનપણથી બાઇકનો શોખ ધરાવે છે. સયુજ્ય ગોકાણી પોતાના અભ્યાસની સાથોસાથ…

પિતાને ધોધમાર વરસાદની જેમ અપનાવો તો જ સ્નેહની સુગંધિત અનુભુતી થઈ શકે છે

આજની પેઢી વારંવાર એમ કહે કે મારા બાપા મને સમજતા નથી ત્યારે એમ થાય કે, ખરેખર કોણે કોને સમજવા જોઈએ.…

ન્યૂઝ ના હોય તો…

૨૦૧૮ની સાલમાં એડિટર અને પત્રકાર વચ્ચે કેવી વાતો થતી હોય તે વિશે એક નાની હળવાશ ભરી ઝલક જોઈએ. રીપોર્ટર :…

સર્વસ્વ સમર્પણ

સમગ્ર સૃષ્ટિમાં સેવા, સમર્પણ અને સદાચારનાં બીજ વાવનાર સ્વામી સહજાનંદ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં ભવ્ય શિખરબંધ મંદિરનું સર્જન કરી રહ્યા છે.…