વિશેષ

રાજાના ભૂતના ડરથી 100 વર્ષથી આ ગામમાં હોળીની ઉજવણી નથી થતી

કોઇ વિચારી શકે કે આજના જમાનામાં પણ લોકો હોળીના તહેવારથી દૂર ભાગી શકે. ભારતના એક ગામમાં સો વર્ષથી  હોળીની ઉજવણી…

પાયલોટ પ્રોજેકટ રૂપે ‘‘સ્કૂલ ઓન વ્હીલ’’ હરતી-ફરતી શાળાનો પ્રારંભ

રાજ્યના અગરિયા વિસ્તારના શ્રમિકો-વાલીઓના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘરઆંગણે પૂરૂં પાડવાના પાયલોટ પ્રોજેકટ રૂપે ‘‘સ્કૂલ ઓન વ્હીલ’’ હરતી-ફરતી શાળાનો પ્રારંભ કરવામાં…

લીંબુના પાકમાં રોગ માટે કૃષિ વૈજ્ઞાનીક સલાહ

રાજકોટઃ લીબું વાવેતર કરતા ખેડૂતોએ લીબુંમાં ફળના વિકાસ અવસ્થાએ ઊંચા તાપમાનને કારણે લીંબુના બગીચામાં પાન કથીરીનો ઉપદ્રવ વધુ હોય તો…

રાજ્ય સરકારે ગુણોત્સવ-૮ના ૫રિણામો જાહેર કર્યા

શાળાઓની ગુણાત્મક સુધા૨ણા સાથે પ્રાથમિક શિક્ષણમાં સુધારો લાવવાના હેતુથી ચાલુ શૈક્ષણિક વર્ષે ૫ણ રાજયની શાળાઓમાં ગુણોત્સવ-૮નું આયોજન કરાયુ હતું. ગુણોત્સવ-૮માં…

એગ્રિકલ્ચર સેન્સસ મુજબ રાજયમાં ૨.૨૪ લાખ ખેડૂત ખાતેદારોનો વધારો

એગ્રિકલ્ચર સેન્સસ વર્ષ:૨૦૧૦-૧૧ મુજબ રાજયમાં ખેડૂત ખાતેદારોની સંખ્યામાં કુલ ૨,૨૪,૫૯૬ વધારો નોંધાયો છે. જે મુજબ હાલ રાજયમાં કુલ ૪૮,૮૫,૬૧૦ ખેડૂત…

રથયાત્રા ૨૦૧૮ : રાજ્યમાં જય રણછોડ-માખણચોરના જય નાદ સાથે નીકળશે ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રાઓ

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં જય રણછોડ- માખણચોરના જય નાદ સાથે ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળશે.…