વિશેષ

ભીખ માંગીને પાકિસ્તાની છોકરી અમીર બની, મલેશિયામાં છે પોતાનો બિઝનેસ

વાઈરલ વિડીયોમાં છોકરીએ કહ્યું એવું… આ વાત પર વિશ્વાસ કેમ કરવો તે સમજાયું નહિસામાન્ય રીતે દરેક વ્યક્તિ મનમાં એવું હોય…

પૂજ્ય પ્રભુદાસબાપુના સ્મરણમાં તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

તારીખ ૨૯/૧૧/૨૩નો દિવસ એટલે પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રતિવર્ષ પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન…

પ્રખ્યાત સ્કલ્પચર આર્ટિસ્ટ રચના દવે દ્વારા તૈયાર કરેલ શ્રી છોટાલાલ દલપતરામ ત્રિવેદીનાપિત્તળ થી બનાવેલ પ્રતિમાનું ખેડબ્રહ્મા ખાતે કરાયું અનાવરણ

૧૮ વર્ષ થી એક જાણીતા સ્કલ્પચર આર્ટિસ્ટ તરીકે કાર્યરથ રચના દવેએ તાજેતરમાં દેવીનગર સ્ટેશન વિસ્તાર - ખેડબ્રહ્મા નગરના સ્થાપક, વિકાસના…

સાળંગપુર હનુમાન દાદા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં અનોખું આયોજન થયું છે. મહોત્સવમાં ભક્તો હવાઈ મુસાફરી…

સાળંગપુર ધામમાં મણિપુરના ૪૮ ઋષિકુમારોએ હનુમાન દાદાના દર્શન કર્યા

બોટાદ :શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં આયોજિત વડતાલ ગાદી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર…

જલારામજયંતિની વધાઇ સાથે અયોધ્યાનાં રામલલ્લાને આજીવન વીરપુરનો રોટલો ધરાવાશે એ સંકલ્પની વાત બાપુએ કહી

બીજા દિવસની રામકથાના પ્રારંભે જલારામજયંતિની વધાઈને યાદ કરતા બાપુએ કહ્યું કે વીરપુર જલારામ બાપાના બુંદવંશની પરંપરામાં ગાદીપતિ રઘુરામબાપાએ એક સંકલ્પ…

Latest News