વિશેષ

ઉચ્ચ શિક્ષણ પર બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું

નવી દિલ્હી :  દેશનું સામાન્ય બજેટ રજૂ કરતી વેળા નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ વર્ગોને પ્રભાવિત કરવાની જાહેરાત કરી

વિશ્વને હાલમાં સાત કરોડ શિક્ષકોની જરૂર : અહેવાલ

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રના નવેસરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વના દેશોને કુલ સાત કરોડ શિક્ષકોની જરૂર છે.

સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે સાલ ટ્રેનિંગ & રિફાઈનમેન્ટ સેન્ટર લોન્ચ કરાયું

અમદાવાદ :  સાલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુટ્સને 2009માં આદર્શ ફાઉન્ડેશનના એક પ્રમુખ અંગના રૂપમાં સ્થાપિત કરવામાં આવેલ છે.

પશ્ચિમની રથયાત્રામાં લોકો અને સંતો જગન્નાથમય થયા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની ૧૪૨મી પરંપરાગત અને ઐતિહાસિક રથયાત્રા નીકળી હતી ત્યારે બીજીબાજુ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ…

ભગવાનના પટ ખુલે તે પૂર્વે શ્રદ્ધાળુ ભકિતરસમાં ડુબ્યા

અમદાવાદ : ભગવાન જગન્નાથજી મંદિરમાં વહેલી પરોઢે ચાર વાગ્યે મંગળા આરતી થઇ તે પહેલાં રાત્રે એક-દોઢ વાગ્યાથી જ

રથયાત્રાની સાથે સાથે…….

અમદાવાદ :  શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા આજે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવના વાતાવરણ વચ્ચે નીકળી

Latest News