કૃષિ

સરકારે નિકાસ બંધ કરાતા ઘઉંમાં ૬૦ અને રાયડામાં ૫૩નો ઘટાડો નોંધાયો

સરકારે ઘઉંની નિકાસ સ્થગિત કરતા છેલ્લા ૧૦ દિવસમાં પ્રતિ મણે રૂ.૬૦નો ઘટાડો થયો છે સારી ગુણવત્તાના ઘઉંનાં રૂ.૫૮૦થી ૬૩૦ના ભાવ…

જામકંડોરણામાં ખરાબ બિયારણના કારણે ખેડુતોને નુકશાન

રાજકોટ એક કંપનીનું ડુંગળીનું બિયારણ જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તેમાં ડુંગળીના ગાંઠિયા બંધાયા નથી. તેમજ કલર પણ લાલ હોવો…

રાજ્યભરમાં ૯૫ ટકા રવિ વાવેતર : ગત વર્ષ કરતાં વધુ

ગુજરાતમાં ૯૫ ટકા રવિ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૫.૬૧ લાખ હેક્ટરમાં વધુ વાવેતર થયું…

ખેડુતો પેદાશને વેચી શકે છે

ખેડુતોને પોતાની પેદાશ વેચવા માટે પણ ડિજિટલ ટેકનિકનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો ખેડુત પોતાની પેદાશને

હવે ખેતીને સ્માર્ટ બનાવવાની જરૂર

ડિજિટલ ટેકનિકના માધ્યમથી અમે ખેડૂતોને જાગૃત કરી શકીએ છીએ. તેમના રાજ્ય અને જિલ્લામાં જળ સ્તર કેવુ છે તેને લઇને

ગુજરાતના ૧૭ લાખ ખેડૂતને સહાયતા ચુકવવાની જાહેરાત

ગુજરાત સરકારે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે સહાય ચુકવવાની મોટી જાહેરાત કરી હતી. આની સાથે જ ગુજરાતના ૧૭ લાખથી