કૃષિ

નીતિ આયોગ દ્વારા મનરેગા-કૃષિ ક્ષેત્રના સંયોજનની ભલામણો માટે રચાયેલી સમિતીની પ્રથમ બેઠક વિડીયો કોન્ફરન્સથી યોજાઇ

નીતિ આયોગની તાજેતરમાં નવી દિલ્હીમાં મળેલી ચોથી ગવર્નિંગ કાઉન્સીલ બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમમાં કૃષિ ક્ષેત્રે સંસાધનો…

લીંબુના પાકમાં રોગ માટે કૃષિ વૈજ્ઞાનીક સલાહ

રાજકોટઃ લીબું વાવેતર કરતા ખેડૂતોએ લીબુંમાં ફળના વિકાસ અવસ્થાએ ઊંચા તાપમાનને કારણે લીંબુના બગીચામાં પાન કથીરીનો ઉપદ્રવ વધુ હોય તો…

એગ્રિકલ્ચર સેન્સસ મુજબ રાજયમાં ૨.૨૪ લાખ ખેડૂત ખાતેદારોનો વધારો

એગ્રિકલ્ચર સેન્સસ વર્ષ:૨૦૧૦-૧૧ મુજબ રાજયમાં ખેડૂત ખાતેદારોની સંખ્યામાં કુલ ૨,૨૪,૫૯૬ વધારો નોંધાયો છે. જે મુજબ હાલ રાજયમાં કુલ ૪૮,૮૫,૬૧૦ ખેડૂત…

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રૂ. ૮૦ લાખનો ડિવિડન્ડ ચેક સરકારને અર્પણ

રાજ્ય સરકારના સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ર૦૧પ-૧૬ના વર્ષના ડિવીડન્ડ પેટે રાજ્ય સરકારના ફાળાનો રૂ. ૮૦ લાખ ૮ર હજારનો…

કુમારસ્વામી સરકારે ખેડૂતોનુ 2 લાખનુ દેવુ કર્યુ માફ

કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકારે પહેલા જ બજેટમાં કરેલા વાયદાને પૂર્ણ કર્યા છે. ખેડૂતોનુ બે લાખ સુધીનુ દેવુ…

ચોમાસાની ઋતુમાં મગફળી અને કપાસનું વાવેતર ઇચ્છુક ખેડૂતો માટે સૂચના

ચોમાસાની ઋતુમાં મગફળીના પાક વાવેતર કરતા ખેડૂતો જોગ સંદેશ