કૃષિ

ખેડૂતોને આઠ કલાકના બદલે ૧૦ કલાક વિજળી – સરકાર

અમદાવાદ : રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સંવેદનશીલ સરકારે વરસાદ ખેંચાતા જ ખેડૂતોના વિશાળ…

કૃષિ પેદાશોની ખરીદી પેટે બાકી રકમ ટૂંકમાં ચુકવાશે

અમદાવાદઃ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે જણાવ્યું છે કે, ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે વિવિધ ખેતપેદાશો

ખેતી ખર્ચમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો આપતી મિલિયા ડુબીયા લીમડાની ખેતી

અમરેલીઃ ગુરૂવાર ગુજરાત રાજયમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને વૃક્ષ ખેતી તરફ પ્રોત્‍સાહિત કરીને…

બી.ટી.કપાસની ખેતી કરતાં ખેડૂતો ખાસ વાંચેઃ પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ અટકાવવા આટલું કરો

આણંદ: રાજયમાં બી.ટી.કપાસની ખેતી કરતં ખેડૂતોને પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો તેને અટકાવવા માટે કેટલાંક ખેતી

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળની પરિસ્થિતી ઉભી થતા પાક બચાવવા અને નવા પાકનુ વાવેતર કરવા ભલામણ

રાજયમાં થયેલ સારા વરસાદના પરિણામે રાજ્યભરમાં ૩૮.૭૧ લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. રાજયમાં સરેરાશ ૮૩૧ મી.મી. ની સામે…

૧૪ ટકા કૃષિ વિકાસ દર વગર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવકને બે ગણી શક્ય નથી:મનમોહનસિંહ

નવીદિલ્હી: પોતાના મૌનના કારણે વિરોધીઓની ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહનસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા…

Latest News