ઇવેન્ટ

Eunoia Designtech એ પ્રતિષ્ઠિત 17મા ENGIMACH 2025 એક્સ્પો માં પ્રદર્શક તરીકે ભાગ લેશે, કરી જાહેરાત

યુનોઆ ડિઝાઈનટેક (Eunoia Designtech) ને પ્રતિષ્ઠિત 17મા ENGIMACH 2025 એક્સ્પો માં પ્રદર્શક તરીકે ભાગ લેવાની જાહેરાત કરતાં ગૌરવ છે, જે…

By KhabarPatri News
- Advertisement -
Ad image

લંડનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન યોજાયું, મંદિર નિર્માણ અંગે ચર્ચા થઈ

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પ્રચાર અર્થે વિશ્વઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ…

ધી લીલા ગાંધીનગરએ ગરબા રસિકો માટે સ્પેશિયલ “નવરાત્રી થાળી” પ્રસ્તુત કરી

ઉપવાસ માટેની સાત્વિક વાનગીઓથી ભરપૂર આ થાળી ખેલૈયાઓના ઉત્સવના આનંદમાં વધારો કરશે ધી લીલા ગાંધીનગર દ્વારા નવરાત્રી પર્વના નવ દિવસ…

ખલૈયાઓ થઈ જાઓ તૈયાર! આ નવરાત્રીમાં જિગ્નેશ કવિરાજના ગરબાના તાલે ઝુમવું હોય તો પહોંચી જજો અહીં

અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી…

બીજી બેચે જેસીબી લિટરેચર ફાઉન્ડેશન સમર્થિત સાહિત્યિક અનુવાદ, સર્જનાત્મક લેખન અને પ્રકાશન અભ્યાસક્રમ પૂર્ણ કર્યું

સાહિત્યિક અનુવાદ, સર્જનાત્મક લેખન અને પ્રકાશન અભ્યાસક્રમના તેના બીજા બેચની ગ્રેજ્યુએશન સેરેમનીની ઉજવણીમાં, જેસીબી લિટરેચર ફાઉન્ડેશન (JCBLF) અને અમદાવાદ યુનિવર્સિટીએ,…

પાંજરાપોળમાં ગાયોને ડાઇનિંગ ટેબલ પર અનલિમિટેડ રસ પિરસાયો

આ સંસ્થા નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ, બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ…

“હમારી સંસ્કૃતિ, હમારા ગૌરવ” થીમ પર “રાજસ્થાન મહોત્સવ”ની શરૂઆત

ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન સ્થાપના દિવસ…

Latest News