રાજનીતિ
મોદીની ગુરૂવાયુર મંદિરમાં પુજા, કમળના ફુલથી તોલ્યા
થિરુવનંતપુરમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પાંચ હજાર વર્ષ પહેલાના અતિ પ્રાચીન ગુરૂવાયુર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા
જગનમોહન રેડ્ડી કેબિનેટમાં પાંચ નાયબ મુખ્યમંત્રી રહેશે
અમરાવતી : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ રાજ્યમાં એકના બદલે પાંચ નાયબ મુખ્યમંત્રી રાખવાનો નિર્ણય કર્યો છે.
સાસંદ બનતાં ભાજપના ત્રણ સભ્યોએ આપેલા રાજીનામા
અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્યોને તોડી પોતાનું સંખ્યાબળ વધારી ગુજરાતના ધારાસભ્યોની સંખ્યા વધારવાના ભાજપના
શાંઘાઈ મિટિંગમાં ઇમરાન અને મોદી વચ્ચે બેઠક નહીં
નવી દિલ્હી : વિદેશમંત્રાલય દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, એસસીઓની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને
તેલંગાણા : ૧૮ પૈકી ૧૨ કોંગ્રેસી ધારાસભ્યો ખફા
હૈદરાબાદ : પંજાબમાં પોતાના બે મોટા નેતાઓ અમરિન્દરસિંહ અને નવજોતસિદ્ધૂની પારસ્પરિક લડાઈથી પરેશાન કોંગ્રેસ પાર્ટીને
ફીલ ગુડ કરતા આગળ
જે વિશાળ બહુમતિ સાથે નરેન્દ્ર મોદી સત્તામાં પરત ફર્યા છે તે પોતાની રીતે સાબિત કરે છે કે સામાન્ય લોકોમાં…
રોજગાર, રોકાણ અને વિકાસને વધારવા બે કમિટીની રચના થઈ
નવી દિલ્હી : આર્થિક મંદી અને વધતી જતી બેરોજગારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નેતૃત્વ હેઠળ બે નવી કેબિનેટ
સોનિયા ગાંધીના ખાનગી સ્ટાફ મારફતે રોબર્ટ વાઢેરાને મળ્યા
નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી માટે મુશ્કેલીનો દોર હજુ વધી શકે છે. કારણ કે પુછપરછ માટે ૧૩મી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ…
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની સીટોના સીમાંકન પર કામગીરી
નવીદિલ્હી : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ ગૃહમંત્રાલયની જવાબદારી સંભાળી લીધા બાદ એક્શનમાં દેખાઈ રહ્યા
યાદવ વોટ ન મળ્યા હોત તો બસપને ૪ બેઠકો મળી હોત
લખનૌ : ઉત્તરપ્રદેસમાં હવે પેટાચૂંટણી એકલા હાથે લડવાની બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ જાહેરાત કર્યા બાદ
