રાજનીતિ
અનુસૂચિત જનજાતિ મોરચાની બેઠકમાં વિવિધ પ્રશ્ને ચર્ચા થઇ
અમદાવાદ : આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ મોતી વસાવાની
બંગાળને અતિ સંવેદનશીલ જાહેર કરવા માટે ઉગ્ર માંગ
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ પાર્ટીઓ પોતાની રણનીતિને લઇને સક્રિય થઇ ગઇ છે.
સંજય ભંડારી સાથે કનેક્શન મુદ્દે રાહુલ ઉપર તીવ્ર પ્રહારો
નવીદિલ્હી : કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ સંજય ભંડારી સાથે કથિત કનેક્શનને લઇને આજે રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા હતા અને
અમદાવાદ જિલ્લામાં ૫૪.૩૧ લાખ મતદાન કરવા ઉત્સુક છે
અમદાવાદ : લોકસભાની સામાન્ય ચુંટણીઓ આગામી માસમાં યોજાનાર છે. આ માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરી દેવાયો
કોંગીમાં સામેલ બદલ હાર્દિકને અલ્પેશ કથીરિયાના અભિનંદન
અમદાવાદ : પાસના કન્વીનર અને સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને આજે રાજદ્રોહના કેસમાં સુરત કોર્ટમાં રજૂ કરવામાં
હાર્દિકની ચૂંટણી લડવા અંગેની અરજી જજે નોટ બીફોર મી કરી
અમદાવાદ : હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.
મિશન ૨૦૧૯ : સિંધિયા, પ્રિયંકા ચંદ્રશેખરને મળશે
નવી દિલ્હી : ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરને આચારસંહિતા ભંગના મામલામાં મંગળવારે અટકાયતમાં લેમાં આવ્યા હતા
૧૭મીએ ભગા બારડના ટેકામાં આહીર સમાજનું શકિત સંમેલન
અમદાવાદ : ભગાભાઇ બારડના સમર્થનમાં આહીર સમાજ તા.૧૭મી માર્ચે વેરાવળમાં વિશાળ શકિત સંમેલન યોજશે. આજે
અન્નાદ્રમુક સામે પડકારો
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાની ગણતરીમાં લાગેલા છે. છેલ્લી ચૂંટણી વર્ષ ૨૦૧૪માં યોજાઇ
તમિળનાડુ : આ વખતે નવા સમીકરણ
લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ રાજકીય પક્ષો પોત પોતાની તૈયારીમાં લાગી ગયા છે.
