રાજનીતિ
આજમગઢમાં મુલાયમ જેવા દેખાવ માટે અખિલેશ તૈયાર
નવી દિલ્હી : વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઇને ઉત્તરપ્રદેશમાં આજમગઢ સીટની ચર્ચા હવે જાવા મળી રહી છે. વર્ષ ૨૦૧૪માં
દિલ્હી : મનોજ તિવારી સ્ટાર પ્રચારક બન્યા, જોરદાર માંગ
નવીદિલ્હી : લોકસભા ચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. ત્યારે દિલ્હીમાં લોકસભાની તમામ સાતેય સાત સીટો પર પ્રભુત્વ
સપના પર સસ્પેન્સ : કુમાર વિશ્વાસને ભાજપમાં લવાશે
નવી દિલ્હી : હરિયાણાની લોકપ્રિય ડાન્સર સપના ચૌધરી ભારતય જનતા પાર્ટીમાં સામેલ થશે તેવા સાફ સંકેતો મળી રહ્યા છે.
મની લોન્ડરિંગમાં વાઢેરાને શરતી જામીન આપી દેવાયા
નવીદિલ્હી : મની લોન્ડરિંગના આરોપમાં ઇડીની પુછપરછનો સામનો કરી રહેલા રોબર્ટ વાઢેરાને સીબીઆઈની ખાસ અદાલતથી
મૈનપુરી સીટ પર મુલાયમની જીત નિશ્ચિત: પંડિતોનો મત
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની મૈનપુરી સીટ પર આ વખતે સમાજવાદી પાર્ટી માટે જોરદાર સ્પર્ધા રહેલી છે. ૨૦૧૪માં જ્યારે સમગ્ર
મહાચૂંટણી કે મહાભારત
ચોકીદાર ચોર હે અને મે ભી ચોકીદાર , લાગે છે કે દેશની રાજનીતિ આ છ અક્ષરોમાં મર્યાિદત થઇ ગઇ છે.…
દિલ્હીમાં એએપી સાથે કોઇ ગઠબંધન કરવા રાહુલની ના
નવીદિલ્હી : દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇને સસ્પેન્સનો અંત આવી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી
મુલાયમે અંતે મૈનપુરીમાંથી દાખલ કરેલું ઉમદેવારીપત્ર
નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના માર્ગદર્શક મુલાયમસિંહ યાદવે આજે બપોરે પોતાના પુત્ર અખિલેશ યાદવની સાથે પહોંચીને
નોકરીને લઇને કોઇ કમી નથી માત્ર ડેટાની તકલીફ છે : શાહ
નવીદિલ્હી : ભાજપ પ્રમુખ અમિત શાહે દેશમાં રોજગારની કમીને લઇને કહ્યું છે કે, રોજગારની કોઇ કમી નથી પરંતુ ડેટાને લઇને
હિન્દુ લોકો ઉપર કલંક લગાવનાર લોકો મેદાન છોડી રહ્યા છે : મોદી
વર્ધા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા ચૂંટણીમાં પ્રચારને વધુ ભાર આપીને કોંગ્રેસ ઉપર હિન્દુ આતંકવાદને લઇને આકરા
