News

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક સિંઘ ગુરુદ્વારા નજીક બાઇક પર આવેલા…

ડીએમકે સરકારે તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

તમિલનાડુની ડીએમકે સરકારે તેમના રાજ્યમાં તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સીબીઆઈએ રાજ્યમાં કોઈપણ કેસની તપાસ માટે તમિલનાડુ…

પીએમ મોદીનો પ્રવાસ ભારત-અમેરિકા સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે : વિદેશ મંત્રાલય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએસ પ્રવાસ માટે રવાના થવાના એક દિવસ પહેલા વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પ્રવાસ…

શાંતિની ખાતરી ન કરવી એ સરકારની નિષ્ફળતા ગણાશે : NPP

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેપીના પોતાના સાથી પક્ષો હવે સરકારની કામગીરી અને ર્નિણયો પર સવાલ ઉઠાવી…

મણીપુરમાં ૨૩ જૂનથી નેશનલ NH ૫૪ને જામ કરશે યૂથ એસોસિએશન

મણિપુરમાં સંઘર્ષ બાદથી સ્થિતિ હજુ પણ વિકટ છે. વિવિધ સ્થળોએ બદમાશો દ્વારા હિંસા અટકી રહી નથી. સેંકડો ઘરો આગમાં બળી…

મારા પિતાએ મને કાળજીનું મૂલ્ય શીખવ્યું છેઃ ફાધર્સ ડે પર ચેતેશ્વર પૂજારા

ક્રિકેટના મેદાનમાં અનન્ય કાબેલિયત માટે જાણીતા ચેતેશ્વર પૂજારાએ ફાધર્સ ડે પર પોતાની અત્યંત સંવેદનશીલ બાજુ રજૂ કરીને દુનિયાભરના ચાહકોનાં મન…

Latest News