News

ફ્લાવર શોની ફોરમથી અમદાવાદીઓ આકર્ષાયા

રિવરફ્રન્ટ ખાતે સતત છઠ્ઠા વર્ષે યોજાઇ રહ્યો છે ફ્લાવર શૉ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ફુલોની આહલાદકતા અને…

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું હૃદય રોગના કારણે અવસાન થયું છે. તેઓ…

હવે ત્રણ તલાક નહિં, ત્રણ વર્ષની સજા

કેન્દ્ર સરકારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યુ હતુ. ધવ્નિમતથી આ બિલ નીચલા સદનમાં પણ પાસ કરી દેવાયું છે. ત્રણ…

નરોડામાં ડમ્પર પાછળ સ્કોર્પિઓ અથડાતા બે લોકોના મોત

અમદાવાદના નરોડા દહેગામ રોડ પર અવેલા સ્મશાન પાસે ગુરુવારે વહેલી સવારે ડમ્પર પાછળ ઓવર સ્પીડમાં આવી રહેલી સ્કોર્પિઓ ઘુસી ગઇ…

ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ખાતાની ફાળવણી

૨૬ ડિસેમ્બરે ગુજરાત રાજ્યની નવી સરકાર રચાયા બાદ ૨૮ ડિસેમ્બરે મંત્રી મંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી. ખાતાની ફાળવણી બાબતે મુખ્યમંત્રી…

ફી નિયમનના અમલથી રાજ્યના લગભગ ૩૭.૬૦ લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ

શાળાઓ મનફોવે તે રીતે ફી વસૂલતા સંચાલકો સામે કાયદેસર લગામ લગાવવામાં આવી છે. હાઇકોર્ટે ફી અધિનિયમ કમિટીને પણ બંધારણીય ઠેરવી…

૧૫૦૦ લોકોના ટોળાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કેમ કર્યો?

૧૫૦૦ લોકોના ટોળાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કેમ કર્યો? વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો અભિવાદન સમારંભ ગોમતિપુર ખાતે યોજાઇ રહ્યો ત્યારે…

ગાંધીનગર ખાતે વિજય રૂપાણી સરકારના શપથવિધી યોજાશે

ગાંધીનગર ખાતે વિજય રૂપાણી સરકારના શપથવિધી યોજાશે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ ઉપસ્થિતિ રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે ગાંધીનગર ખાતે…

બીજી ટી-૨૦માં શ્રીલંકાને પરાજીત કરી ભારતે મેળવી જીત

બીજી ટી-૨૦માં શ્રીલંકાને પરાજીત કરી ભારતે મેળવી જીત ઇન્દોર ખાતે રમાયેલ  ટી-૨૦ મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતે વિજય મેળવી શ્રેણી…

બેંકિંગ હિંદી ક્ષેત્રમાં શ્રેષ્ઠ લેખન માટેના પુરસ્કારની સમય મર્યાદા વધારવામાં આવી

બેંકિંગ હિંદી ક્ષેત્રમાં શ્રેષ્ઠ લેખન માટેના પુરસ્કારની સમય મર્યાદા વધારવામાં આવી સમય મર્યાદા ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮ સાંજે ૫ કલાક સુધી…