News

જમ્મુ-કાશ્મીર :રામબાણમાં બસ ખીણમાં પડતા ૨૦ મોત

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના રામબાણ જિલ્લામાં આજે ભીષણ માર્ગ દુર્ઘટના થઈ હતી. જેમાં ૨૦ લોકોના મોત થઈ ગયા છે. શ્રીનગર-

પરપ્રાંતીય મજુરોને કાઢી મૂકવા મામલે ખોટો વીડિયો વાયરલ

અમદાવાદ :સાબરકાંઠામાં બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ અનેક શહેરમાં પરપ્રાંતીય પર

એમપીમાં કોંગ્રેસ સાથે જાડાણ કરવા અખિલેશનો સાફ ઇન્કાર

લખનૌ: બહુજન સમાજ પાર્ટી બાદ હવે સમાજવાદી પાર્ટીએ પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને આજે મોટો ફટકો આપ્યો હતો.

ગીરમાં સિંહના મોત મામલે મોદીને અહેમદ પટેલનો પત્ર

અમદાવાદ :ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અને ઓલ ઈÂન્ડયા કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલે ગુજરાતમાં ગીર સિંહોના

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ ઘોષિત : સસ્પેન્સનો અંત

નવી દિલ્હી :જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની આજે

બંગાળ : દુર્ગાપૂજા સમિતિને નાણાં ન આપવા માટે આદેશ

કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારને મોટો ફટકો પડી ગયો છે. કારણ કે કોલકાતા હાઈકોર્ટે દુર્ગાપૂજા સમિતિઓને પહેલાથી જ કોઈ