News

વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુનાં ધર્મપત્ની નર્મદા “બા” નિર્વાણ પામ્યા

વિશ્વવિખ્યાત રામકથા વ્યાખ્યાતા મોરારી બાપુના ધર્મપત્ની નર્મદા "બા" નું મંગળવારે, 10 જૂનના રોજ, વટ સાવિત્રીના દિવસે રાત્રિના સમયે નિધન થયું…

અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણને પુનઃસ્થાપિત કરવા અને તેને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર…

બાળપણના દિવસો અને મિત્રોની સ્મૃતિયાત્રામાં સફર કરાવતી ગુજરાતી ફિલ્મ એટલે ‘ગોતી લો’

૨૭મી જુને અષાઢી બીજ, કચ્છી નવું વર્ષ છે. એ દિવસે અમદાવાદમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. અને એ જ દિવસે એક…

“પ્રયાસ” દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભા નિખારવાનો પ્રયાસ

અમદાવાદ :ઉનાળું વેકેશન એટલે બાળકો માટે મોજ, મજા અને આનંદ. આ આનંદમાં જો બાળકોને તેમનામાં રહેલી પ્રતિભા ખીલલવાની તક મળે…

વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજ MSC IRINAનો વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરે ઐતિહાસિક પ્રવેશ

આ જહાજ દક્ષિણ એશિયાઈ બંદરમાં પહેલી વાર આવ્યું છે. અલ્ટ્રા-લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) ને હેન્ડલ કરવામાં વિઝિંજામની ક્ષમતાઓને તે ઉજાગર…

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પૌરાણિક ટેબલી હનુમાનજી મંદિરને પ્લાસ્ટિક મુક્ત કરાયું

વિશ્વ પર્યાવરણ દિવસે આજે પૂર્વ વિભાગમાં આવેલા પૌરાણિક ટેબલી હનુમાનજી મંદિર ખાતે મંદિર પરિસરમાં પ્લાસ્ટિકની સાફ સફાઈ સ્વદેશી જાગરણ મંચ…