News

શું મૃત્યુ બાદ પણ ફિંગરપ્રિન્ટ દ્વારા ફોનનો લોક ખોલી શકાય? જાણો કેવી રીતે કામ કરે છે સમગ્ર ટેકનીક

આજકાલ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર એટલા સામાન્ય બની ગયા છે કે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ સહજ રીતે કરે છે. પરંતુ શું…

વિશ્વ ઉમિયાધામ અને ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ

કરોડો પાટીદારોની આસ્થાના કેન્દ્રસમા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ સહિત વિશ્વ ઉમિયાધામની વિવિધ કમિટિના ચેરમેનઓ અને હોદ્દેદારોએ ઉમિયા…

ઇલેક્ટ્રિક વાહન લેવાનું વિચારી રહ્યાં છો? તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, નહીંતર પૈસા પાણીમાં પડી જશે

અમદાવાદ: આજકાલ દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની માગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે,…

પૂજ્ય મોરારી બાપૂ બીજી ઐતિહાસિક “રામ યાત્રા” ઉપર જશે, પ્રભુ શ્રીરામના વનવાસ અને પરત ફરવા સુધીના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળો ઉપર રામકથા યોજશે

નવી દિલ્હી : પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારક પરમ પૂજ્ય મોરારી બાપૂ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025…

“મધરો દારુડો” અને”હોકલીયો” જેવા લોકજીભે ચડેલા ગીતો રિક્રિએટ કરી ટ્રેન્ડ સેટ કરનારા પ્રોડ્યુસર સંજય સોની અને કૃપા સોની

ગુજરાતમાં ફિલ્મ હાહાકારથી "મધરો દારુડો"જેવા પ્રચલિત ગીતથી પોતાનો ઝંડો ગાઢનાર વ્રજ ફિલ્મ પ્રોડક્શનની ફિલ્મો અને તેના ગીતો લોક જીભે અને…