સ્થાનિક સમાચાર

HSC બાદ વિધાર્થીઓ માટે પ્રોફેશનલ કોર્સ તથા વિદેશમાં ક્યાં વિકલ્પો ઉપલબ્ધ છે તે માટે કરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો

શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા મણિનગર વિસ્તારમાં કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું,. ધોરણ-12માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ધોરણ-12 પછી ક્યા કયા…

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને નવા ચેરમેન મળ્યા

બંછાનિધિ પાનીને શિક્ષણ બોર્ડના નવા ચેરમેન બનાવીને વધારાનો ચાર્જ સોપાયો ગાંધીનગર :ગુજરાત શિક્ષણ બોર્ડના નવા ચેરમેનને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર…

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા ૧૧મી માર્ચથી ૨૨ માર્ચ, ૨૦૨૪ દરમિયાન યોજાશે

પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ અપાશે ગાંધીનગર: ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ૨૦૨૪ ના…

 “વિશ્વ પ્રવાસન દિન” નિમિત્તે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાતના લાખો નાગરિકોને પરિવહન પૂરું પાડતા એસટી નિગમના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી ગાંધીનગરમાં સમાજ સેવા કરી રહ્યું છે. "વિશ્વ પ્રવાસન દિન" નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ…

માનવ કલ્યાણ સાથે રાષ્ટ્ર નિર્માણના વિચાર ધરાવતા યુવા પવનભાઇ સિંધીનો પરિચય

અમદાવાદ : માનવ સેવા વિશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું છે કે પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બીજાની સેવામાં…

આશ્કા એજ્યુકેશન 30માં વર્ષના મંગલ પ્રવેશ સાથે વિદ્યાર્થીઓ માટે બન્યુ સ્વરોજગારીનો સેતુ, આશ્કા યુથ ફાઉન્ડેશન અંતર્ગત લૉન્ચ કરાયો C2C(Class to Career) પ્રોજેક્ટ

સરસ્વતી વંદના થકી શહેરના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે આશ્કા એજ્યુકેશન અભ્યાસ માટેના મંદિર (The Temple of Learning) તરીકે જળવાઇ રહ્યું છે.…