સ્થાનિક સમાચાર

અમદાવાદ ખાતે ૧૮માં વિશ્વ શાંતિ પરિષદનું આયોજન

અમદાવાદ: ૧૮માં વિશ્વ શાંતિ પરિષદનું આયોજન આજથી ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ઓડિટોરિયમ, યુનિવર્સિટી એરિયા, અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવ્યું છે.…

વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી પીડાતા વસ્ત્રાપુર ગામના રોડને પહોળો કરવાની કવાયત શરૂ  

અમદાવાદ મ્યુ. દ્વારા કરોડના ખર્ચે આઈ.આઈ.એમ.પાસે બનેલા વિવાદિત બ્રીજના છેડે ઉતરતા વસ્ત્રાપુર ગામનો સાંકડો રોડ પસાર થાય છે. તે રોડ-રસ્તાના…

અમરેલી જિલ્લાના લાઠી ખાતે કવિ સંમેલન યોજાશે

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં કવિ કાન્ત તથા કલાપીના સ્મરણાર્થે આગામી તા. ૧૮-૦૩-૧૮ નાં રોજ ૪:૩૦ કલાકે લાઠી ખાતે ગુજરાત સાહિત્ય…

પાન-મસાલાની પિચકારી હવે પડશે ભારે

અમદાવાદમાં જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે 2015માં પેટાનિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા કે પછી…

ભાવસાર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

ગુજરાતમાં અમદાવાદ ખાતે ભાવસાર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. ભાવસાર સમાજનો આ ૧૫મો સમૂહ લગ્ન ઉત્સવ હતો, જેમાં ૧૨ નવદંપતીએ પ્રભુતામાં…

દિકરીનું પરિવાર સાથે મિલન કરાવતી નવસારી ૧૮૧ અભ્યમ ટીમ

નવસારી : નવસારી ખાતે એક ત્રાહિત વ્‍યકિતએ ૧૮૧ અભ્યમ  મહિલા હેલ્પલાઇનને કોલ કરીને માહિતી આપી કે એક દિકરી ૪-૫ દિવસથી…

Latest News