સ્થાનિક સમાચાર

અગ્રવાલ ફ્લેટના રહિશો દ્વારા શ્રીમદ્ ભાગવત્ કથાનું આયોજન

અમદાવાદઃ પાવન પુરષોત્તમ માસ નિમિત્તે શહેરના સેટેલાઇટ સ્થિત અગ્રવાલ ફ્લેટના રહિશો દ્વારા ૨૧ મેથી ૨૭મે સુધી શ્રીમદ્ ભાગવત્ કથાનું આયોજન…

સ્વયંભુ અને સ્વૈચ્છિક રીતે જળ સંચયમાં જોતરાતું જાખોરા ગામ

ગાંધીનગર જિલ્લાનું નાનકડું જાખોરા ગામ ૨૭૦ જેટલા ખેડૂત ખાતેદારો ધરાવે છે. રાજય સરકારના સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અન્વયે જાખોરા ગામે…

ગ્રીન કોન્સેપ્ટ આધારિત હસ્તે રૂા.૩૦.૨૪ કરોડના ખર્ચે નવનિર્મિત ‘સુડા ભવન‘નું લોકાર્પણ કરાશે

સુરત: વેસુ ખાતે રૂ.૩૦.૨૪ કરોડના ખર્ચે ગ્રીન કન્સેપ્ટ પર આધારિત નવનિર્મિત ‘સુડા ભવન’નું લોકાર્પણ ૨૦મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે…

રૂ.૬૧.૧૨ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સુવિધાસભર અડાજણ બસ સ્ટેશનનું લોકાર્પણ થશે

સુરત:  ૨૦મીએ અડાજણના જુના બસ સ્ટેન્ડની જગ્યા પર જ પીપીપી ધોરણે નવનિર્મિત આધુનિક સુવિધા સાથે તૈયાર કરાયેલા નવા બસ સ્ટેશનનું…

કુમકુમ મંદિર ખાતે વૈશાખમાસની ઉજવણી કરવામાં આવી

વૈશાખ માસની અમાસની અમાવસ્યા હોવાથી મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તેની ઉજવણી કરવામાં…

થેલેસીમીયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિર યોજાઇ

હાલમાં જ થેલેસીમીયા દિવસની ઉજવણી કરવામાં આવી. થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને નિયમિત સમયે લોહીને જરૂરિયાત પડે છે, તે માટે રક્તદાન શિબિર…