ભારત

છઠ પૂજા તહેવારથી ભારતીય અર્થવ્યવસ્થાને થશે મોટો ફાયદો, જાણો કઈ રીતે?

નવી દિલ્હી : 5મી નવેમ્બરથી શરૂ થઈને એટલે કે 8મી નવેમ્બર સુધી છઠનો તહેવાર પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. ચાર…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, દરેક ખાનગી મિલકત પર સરકાર કબ્જો કરી શકે નહીં

નવી દિલ્હી : ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે 9 જજોની બેંચના મામલામાં બહુમતીથી પોતાનો ર્નિણય સંભળાવ્યો. શું સરકાર બંધારણની કલમ…

કેન્દ્ર સરકારે વિકિપીડિયાને નોટિસ ફટકારી! ખોટી માહિતી અને અપમાનજક સામગ્રીનો દાવો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મંગળવારે વિકિપીડિયાને નોટિસ જારી કરી છે. પ્લેટફોર્મ પર પક્ષપાત અને ખોટી માહિતીને લઈને મળેલી અનેક…

ભારતમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાને લઈને મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે કહી મોટી વાત

નવી દિલ્હી : મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડનું કહેવું છે કે, ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ હંમેશા સરકાર વિરુદ્ધ ચુકાદો આપવાનો નથી. કેટલાક…

દિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ, પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી કરી વ્યક્ત

નવી દિલ્હી : દિલ્હી- NCRમાં પ્રદૂષણના વધતા સ્તર પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે…

શું તમે વિયેતનામ પ્રવાસનો પ્લાન બનાવી રહ્યાં છો? અહીં મેળવો તમામ માહિતી જે તમે જાણવા માંગો છો

અમદાવાદ : તાજેતરમાં વિયેતનામ ભારતીયોમાં અને એમાંય ગુજરાતીઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી VietJet એરલાઈન્સ પાન ઈન્ડિયામાં મુંબઈ, દિલ્હી…

Latest News