Tag: Kumbh Mela

કુંભ મેળા પહેલા ગંગાને અવિરલ નિર્મલ કરવાનો સંકલ્પ કરવો પડશે : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ ૨૦૨૫માં પ્રયાગરાજમાં આયોજિત થનાર કુંભ મેળા પહેલા ગંગાને અવિરલ નિર્મલ કરવાના સંકલ્પને પુરો ...

કુંભ : માઘ પુર્ણિમાના દિવસે પણ કરોડો શ્રદ્ધાળુઓની પવિત્ર ડુબકી

પ્રયાગરાજ : માઘ પુર્ણિમાના શુભ અવસર પર કુંભ મેળામાં આજે પવિત્ર સ્નાનના ભાગરૂપે લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. પ્રયાગરાજમાં ...

કુંભ મેળાની તૈયારી અંતિમ દોરમાં : શ્રદ્ધાળુમાં ઉત્સાહ

પ્રયાગરાજ :  ઉત્તરપ્રદેશમાં સંગમ નગરી પ્રયાગરાજમાં આગામી મહિનાથી શરૂ થઇ રહેલા કુંભ મેળાને લઇને તમામ તૈયારી હવે અંતિમ દોરમાં પહોંચી ...

કુંભમેળાના શ્રદ્ધાળુઓ માટે ૮૦૦ ખાસ ટ્રેનો દોડાવાશે

લખનૌ : કુંભ મેળા ૨૦૧૯માં આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા કરવામાં ...

કુંભ : તૈયારી માટે ૩૦મી નવેમ્બરની મહેતલ નક્કી

અલ્હાબાદ : કુંભની તૈયારીઓને ગતિ આપવા માટેની જવાબદારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે સંભાળી રહ્યા છે. આના ભાગરુપે યોગી બે દિવસ ...

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.