ભારત

CPM નેતા સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન

નવી દિલ્હી : માર્ક્‌સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ના નેતા સીતારામ યેચુરીનું ગુરુવારે અવસાન થયું. તે શ્વસન માર્ગના તીવ્ર ચેપથી પીડિત હતા.…

કોલકાતા રેપ અને મર્ડર કેસ: અકસ્માત સ્થળેથી મળી શંકાસ્પદ બેગ

બુધવારે કોલકાતામાં આરજી કાર હોસ્પિટલ નજીક અકસ્માત સ્થળ પર એક શંકાસ્પદ બેગ મળી આવી હતી અને બેગમાં વિસ્ફોટકો છે કે…

મણિપુરમાં ભારેલો અગ્નિ, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ, ઇમ્ફાલમાં કર્ફ્યુ

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હિંસા ફરી એક વાર ફાટી નીકળી છે,…

એશિયન ગેમ્સમાં યોગનો સમાવેશ કરાતા સદગુરુ ભડક્યાં, કહ્યું – “યોગ એ સ્પર્ધાત્મક વસ્તુ નથી”

ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ વર્ષ 2026માં જાપાનના નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં યોગને નિદર્શન રમત તરીકે સામેલ કરવાનો ર્નિણય લીધો છે,…

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, ચૂંટણી પંચ દ્વારા કડક સૂચના જાહેર

ચૂંટણી પંચે પ્રશાસન અને સુરક્ષા અધિકારીઓને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં જનભાગીદારી વધારવા માટે સૂચના આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે,…

ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયાનું ઉદ્‌ઘાટન, દરેક ઉપકરણમાં ભારતમાં બનેલી ચિપ હોવી જોઈએ : PM મોદી

સેમિકોન ઈન્ડિયા 2024ના ઉદ્‌ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ પહોંચ્યા હતા. અહીં તેમણે…

ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે 4 મોટા કરારો પર હસ્તાક્ષર, ગુજરાતને મળશે મોટી ભેટ

નવીદિલ્હી : સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ભારતે સોમવારે ચાર વિશેષ કરારો પર હસ્તાક્ષર કર્યા. આ કરારો ભારત અને UAE…

મહિલાને બ્લડ કેન્સર, છતાં નોર્મલ ડિલિવરીમાં આપ્યો ટ્વિન્સને જન્મ, ડોક્ટર્સ પણ ચોંકી ગયાં

મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બ્લડ કેન્સરથી પીડિત મહિલાએ નોર્મલ ડિલિવરી દ્વારા જોડિયા બાળકોને…

જળ, જમીન અને આકાશમાં ભારતનો પરચો, એકસાથે ત્રણેય પાંખના વાઈસ ચીફે ઉડાન ભરી રચ્યો ઇતિહાસ

નવીદિલ્હી : સોમવારે જોધપુર એરબેઝ પર આયોજિત ભારતીય વાયુસેનાની મલ્ટીનેશનલ એર એક્સરસાઈઝ તરંગશક્તિના બીજા તબક્કામાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના…

રૂદ્રપ્રયાગ : કેદારનાથ નેશનલ હાઈવે પર ભયંકર દુર્ઘટના, ભૂસ્ખલનમાં 5 લોકોના મોત 2 ઘાયલ

રૂદ્રપ્રયાગ: ઉત્તરાખંડમાં કેદારનાથ હાઈવે તરીકે પ્રખ્યાત સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં 5 મુસાફરોના મોત થયા છે અને…