ભારત

શાળા-કોલેજો બંધ, ટ્રેન અને ફ્લાઈટ રદ્દ, દક્ષિણ ભારતમાં લોકડાઉન જેવી સ્થિત સર્જાતા જનજીવન ઠપ્પ

બેંગલુરુ : ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય સ્થળોએ ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કોલોનીઓથી લઈને રસ્તાઓ સુધી…

ગુજરાતના કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રીનો કર્મચારી હિતલક્ષી ર્નિણય-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે…

હૈદરાબાદમાં ઓટો ડ્રાઇવરે મહિલા પર દુષ્કર્મ આચરી રિક્ષામાંથી ઉતારી મૂકી

હૈદરાબાદ શહેરમાં સોફ્ટવેર કર્મચારી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. પીડિતા ઓટો દ્વારા તેના ઘરે જવા નીકળી હતી, પરંતુ ઓટો…

હિંદુઓને એક કરવા માટે ગિરિરાજ સિંહ સ્વાભિમાન યાત્રા કાઢશે

નવીદિલ્હી : બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ભાજપના કેન્દ્રીય મંત્રી અને નેતા ગિરિરાજ સિંહ, જેઓ પોતાના નિવેદનોને…

બાબા સિદ્દીકીની હત્યાને લઈને રાજકારણ ગરમાયું, સરકાર પર પ્રહારો કર્યા

"મહારાષ્ટ્ર સરકારની નજર અમારી પ્રવૃત્તિઓ પર છે, ગુનેગારો પર નહીં" બાબા સિદ્દીકીની હત્યા પર ઠાકરે-પવારનો હુમલો મુંબઈ : એનસીપી (અજિત…

AIMIM વડાએ બાબા સિદ્દીકીની હત્યા પર રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા

“જાે સરકાર પોતાના જ જૂથના લોકોને બચાવી શકતી નથી તો સામાન્ય લોકોનું શું થશે” : બાબા સિદ્દીકીની હત્યા પર અસદુદ્દીન…