ભારત

અમરનાથ યાત્રાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ભક્તો કઈ તારીખથી શરૂ કરી શકશે યાત્રા

અમરનાથ શ્રાઈન બોડર્ના અધ્યક્ષ મનોજ સિન્હા અને જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વની બેઠકમાં અમરનાથ યાત્રા ૨૦૨૫ની તારીખો જાહેર…

શરમ કરો શરમ… ધારાસભ્યનું વિધાનસભામાં સડકછાપ વર્તન, અધ્યક્ષે કહ્યું – “હું કોઈનું અપમાન કરવા નથી માંગતો”

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એક એવી ઘટના બની હતી જેના કારણે સૌ કોઈ આશ્ચયર્માં પડી ગયા હતા. ગૃહની કાયર્વાહી શરૂ થતાં…

મહાકુંભમાં ખડેપગે રહી સેવા કરનાર સફાઈ કામદારોને લઈને સીએમ યોગી આદિત્યનાથે કરી મોટી જાહેરાત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ૪૫ દિવસ સુધી ચાલેલા મહાકુંભનું ૨૬ ફેબ્રુઆરીએ સમાપન થયું છે. જાેકે, હજી પણ મેળામાં અમુક સટલો…

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

પરમાણુ ઉર્જા, એરપોર્ટ, રસ્તા, ગેસ અને સિમેન્ટ ઉદ્યોગના વિસ્તારની પ્રતિબદ્ધતા ગુવાહાટી: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની…

બિહાર : પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે હચમચાવી નાખતો અકસ્માત, 7 લોકોના મોત

બિહારના પટનામાં મસૌરી ખાતે નૂરા બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ ટક્કર થતાં સાત લોકોના…

સોમનાથથી લઈને કાશી વિશ્વનાથ સુધી મહાશિવરાત્રી પર ઘર બેઠા આ રીતે મેળવો મહાદેવનો પ્રસાદ

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ…

Latest News