સૌરાષ્ટ્ર

ખેતી ખર્ચમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો આપતી મિલિયા ડુબીયા લીમડાની ખેતી

અમરેલીઃ ગુરૂવાર ગુજરાત રાજયમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને વૃક્ષ ખેતી તરફ પ્રોત્‍સાહિત કરીને…

નાતજાતના વાડામાંથી બહાર આવવા જરૂરઃ આનંદીબેન

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે જામનગર જિલ્લાના વીજરખી પાસે નવનિર્મિત વાત્સલ્યધામનું લોકાર્પણ કર્યું હતું.

રાજ્યભરમાં સઘન વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવા માટે નિર્ણય

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૯માં વન મહોત્સવનો રાજ્ય પ્રારંભ કચ્છમાં રક્ષ વન લોકાર્પણથી કરાવતા જાહેર થયું હતું કે, આગામી…

ભૂજના રૂદ્રમાતા ડેમસાઇટ ખાતે ‘રક્ષકવન’નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે

 ૬૯મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલ ૨૭મી જુલાઇ-૨૦૧૮ને શુક્રવારના રોજ કચ્છ જિલ્લાના સરસપુર ગામ નજીક રૂદ્રમાતા ડેમ સાઇટ ઉપર મુખ્યમંત્રી…

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળની પરિસ્થિતી ઉભી થતા પાક બચાવવા અને નવા પાકનુ વાવેતર કરવા ભલામણ

રાજયમાં થયેલ સારા વરસાદના પરિણામે રાજ્યભરમાં ૩૮.૭૧ લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. રાજયમાં સરેરાશ ૮૩૧ મી.મી. ની સામે…

પૂર નિયંત્રણ એકમ દ્વારા રાજયના ૨૦ જળાશયો હાઇ એલર્ટ અને ૦૬ જળાશયોને એલર્ટ કરાયા

રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૨૪ જુલાઇના રોજ સવારે ૮ કલાકે પૂરા થતા ચોવીસ કલાક…

Latest News