ગુજરાત

વધુ એક યુવતી નવ મહિનાઓ સુધી દુષ્કર્મનો ભોગ બની

અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સેટેલાઇટ ગેંગરેપના ચકચારભર્યા કેસનો વિવાદ હજુ શમ્યો પણ નથી ત્યાં આજે…

શેરડીના પાકમાં ૧૦૦ ડ્રિપ ઇરિગેશન ઉપયોગી બનશે

અમદાવાદ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં શેરડીના પાકમાં ૧૦૦ ટકા ડ્રીપ ઇરિગેશન માટે ખેડૂતોને રાજ્ય સરકાર પ્રેરિત કરશે

મિશન વિદ્યાનો રાજ્યના ૨૫૦ તાલુકામાં આરંભ.

અમદાવાદ, ધોરણ ૬, ૭ અને ૮ના જે વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણિતમાં નબળા જણાયા છે, તેમને શાળા સમય ઉપરાંત વધુ…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની150 જન્મજ્યંતિની ઉજવણી સંદર્ભે મિટિંગ થઇ

અમદાવાદ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની આગામી તા.રજી ઓકટોબર-ર૦૧૮થી શરૂ થનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત ગરિમામય ઉજવણીથી…

બોપલ અને નરોડા ના રહેવાસીઓ માટે આવ્યા ખુશખબર

અમદાવાદ,  શહેરના રીંગરોડ પર શાંતિપુરા અને દહેગામ-નરોડા જંકશન પાસે બે નવા ફલાયઓવર બ્રીજ બનાવવાનું આયોજન ઔડા સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાયું છે.…

વન મહોત્સવની આજે શાનદાર ઉજવણી થશે

અમદાવાદ, ૬૯મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી તા.૨૭મી જુલાઇ-૨૦૧૮ને શુક્રવારના રોજ કચ્છ જિલ્લાના સરસપુર ગામ નજીક રૂદ્રમાતા ડેમ સાઇટ પર મુખ્યમંત્રીની…