ગુજરાત

નાતજાતના વાડામાંથી બહાર આવવા જરૂરઃ આનંદીબેન

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે જામનગર જિલ્લાના વીજરખી પાસે નવનિર્મિત વાત્સલ્યધામનું લોકાર્પણ કર્યું હતું.

આરટીઓમાં પહેલીથી તમામ પેમેન્ટ ઓનલાઈન થઈ જશે

અમદાવાદઃ અમદાવાદ આરટીઓમાં ૧લી ઓગસ્ટથી વધુ એક નિર્ણયની અમલવારી થવા જઇ રહી છે. જે મુજબ, હવે ૧ ઓગસ્ટથી આરટીઓની ૧૨…

ગુજરાતભરમાં પાણીપુરી પર પ્રતિબંધ નહીં : નીતિન પટેલ

અમદાવાદ: વડોદરામાં પાણીપૂરી માટે ગંદા પાણી અને સડેલા બટાકાના ઉપયોગના પર્દાફાશ તેમ જ રોગચાળો ફાટી નીકળ્યા બાદ સમગ્ર વડોદરા શહેરમાં પાણીપૂરીની…

રાજ્યભરમાં સઘન વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવા માટે નિર્ણય

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૯માં વન મહોત્સવનો રાજ્ય પ્રારંભ કચ્છમાં રક્ષ વન લોકાર્પણથી કરાવતા જાહેર થયું હતું કે, આગામી…

નવા બ્રીજ પર સ્ટ્રીટ લાઇટના બદલે સ્ટ્રીટ ફર્નિચર પણ હશે

અમદાવાદ :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં હાલમાં નિર્માણાધીન અંજલિ ફ્‌લાય ઓવર બ્રિજ, ઈન્કમટેક્સ ફ્‌લાય ઓવરબ્રિજ સહિત સાત બ્રિજ પરની…

પોલીસે છારાનગરમાં લોકોને ઘરમાં ઘૂસીને ફટકાર્યા

અમદાવાદ: શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં મોડી રાતે ધમધમતા દારૂના અડ્ડાને બંધ કરાવવા માટે ગયેલા સરદારનગર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ પીએસઆઇ…