ગુજરાત

કૃષિ પેદાશોની ખરીદી પેટે બાકી રકમ ટૂંકમાં ચુકવાશે

અમદાવાદઃ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે જણાવ્યું છે કે, ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે વિવિધ ખેતપેદાશો

જીવરાજપાર્ક ક્ષેત્રના યુવકના રહસ્યમય મોતને લઇ ચકચારઃ હત્યા કે આત્મહત્યા અંગે ઘૂંટાતું રહસ્ય

અમદાવાદઃ શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવકના શંકાસ્પદ મોતનો કિસ્સો પોલીસ માટે ગંભીર તપાસનો વિષય બન્યો છે. યુવકની હત્યા થઇ છે…

ઘાટલોડિયા, છીપાવાડ સહિતના વિસ્તારોમાં બુલડોઝર ફેરવાયું

અમદાવાદઃ  ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમ્યુકો અને શહેર પોલીસની ટ્રાફિક મુદ્દે ફટકાર લગાવાયા બાદ શહેરભરમાં છેલ્લા ચાર દિવસથી સતત ડિમોલિશન ડ્રાઇવ…

પરંપરાગત હસ્તકલા કારીગરી-વ્યવસાયમાં ગુજરાતને નંબર વન બનાવવું છે: મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ આયોજિત સ્વરોજગારી સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં પ૦૦ જેટલા વિવિધ લાભાર્થીઓને ૪૮ લાખ…

મગફળી કાંડઃ નાફેડ ચેરમેનના ભત્રીજા સહિત ૨૨ની ધરપકડ

અમદાવાદઃ રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ગામે નાફેડે ભાડે રાખેલા ગોડાઉનની મગફળીમાંથી ધૂળ, માટીના ઢેફા નીકળવાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કૌભાંડમાં આજે…

લે ભાગુ કંપનીઓની મિલકતો ટાંચમાં લઇ હરાજી કરી નાણાં પરત અપાવાશે સરકાર

રાજ્યના વિવિધ શહેરો-જિલ્લાઓમાં કેટલીક લે-ભાગુ કંપનીઓ દ્વારા લોભામણી જાહેરાતો આપી રોકાણકારોના નાણાં પચાવી પાડવામાં આવે છે. આવા રોકાણકારોના નાણાં સત્વરે…

Latest News