ગુજરાત

ઉત્સાહ અને ભક્તિની વચ્ચે ગુરૂપૂર્ણિમાની ઉજવણી થઇઃ બાપા સીતારામના આશ્રમમાં ભકતોનું ઘોડાપૂર

અમદાવાદઃ ગુરૂ પૂજનનો અનન્ય મહિમા ધરાવતી ગુરૂ પૂર્ણિમાના આજના દિવસે ૧૮ વર્ષ બાદ ફરી ચંદ્રગ્રહણનો અનોખો સંયોગ સર્જાયો

અમદાવાદ – ૧૬૫થી પણ વધુ એકમો સીલ કરાતા સનસનાટીઃ નવરંગપુરા, નારણપુરા, આંબાવાડીમાં કાર્યવાહી

અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરમાં ગંદકી ફેલાવનારા એકમ વિરુદ્ધ ભારે કડકાઇથી કામ લેવાની જે તે ઝોનના હેલ્થ વિભાગને તાકીદ…

ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજપુરાધામના બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુની કરી ગુરૂવંદના

ગોધરા: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્યાપ ઈશ્વર

માનવ અધિકારના યુગ તરફ:  લોક આંદોલનનું નિર્માણ

અમદાવાદઃ દુનિયાથી સંઘર્ષ દુર કાઢવા અને માનવતાપૂર્ણ સમાજનું નિર્માણ કરવા માટે ૨૬ જુલાઇએ એક સિમ્પોસિયમમાં મહાનુભાવોએ એસજીઆઇ પ્રમુખ દાસાકુ ઇકેડાની…

સીજી રોડના ફ્લેટથી જુગાર રમતા ૧૫ ઝડપાતાં ચકચારઃ ઝડપાયેલા શખ્સોમાં સાત બોપલના રહેવાસી

અમદાવાદઃ સી.જી.રોડ પર આવેલા એક એપોર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી કારણ કે, જુગારીઓ તરીકે…

વ્યાજખોરોના ત્રાસથી પરિવારે ઇચ્છામૃત્યુ માટેની કરેલી માંગ: પીડિત પરિવારની માંગને લઇ પોલીસમાં ભાગદોડ

અમદાવાદ: પંચમહાલમાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવાર ત્રાહિમામ પોકારી ગયો છે. ૧૦ લોકોના આ ગરીબ પરિવારે સ્થાનિક જિલ્લા કલેક્ટર સમક્ષ ઈચ્છામૃત્યુની…

Latest News