ગુજરાત

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫: યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર

"આસ્થા તમારી વ્યવસ્થા અમારી"ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. અંબાજી ખાતે આવતા…

પીએમ મોદી અને શી જિનપિંગને મુલાકાત બાદ ક્યાં મુદ્દાઓ પર સહમતિ થઈ? વિદેશ મંત્રાલયે આપી જાણકારી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૬ માં બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું…

અમદાવાદમાં BRDS ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન 2025 યોજાયું, 500 થી વધુ નવીન ઇન્ટિરિયર પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરાયુ

અમદાવાદનું સૌથી મોટું ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન, ભારતની ટોચની ઇન્ટિરિયર ડિઝાઇન યુનિવર્સિટીઓ અને બ્રાન્ડ્સ સાથે 500 થી વધુ નવીન ઇન્ટિરિયર પ્રોડક્ટ્સનું…

ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ અને સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે

અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર…

નાની ઉંંમરે ઊંચી ઉડાન: 9માં ધોરણમાં ભણતી વંશિકા સિંઘના પુસ્તકનું રાજ્યપાલના હસ્તે વિમોચન કરાયું

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક ખાસ ક્ષણ સામે આવી જ્યારે ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધોરણ ૯માં ભણતી કિશોરી વંશિકા…

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૯૪ ટકા ભરાયો

રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે, આવનારા વર્ષ પણ નહીં સર્જાય પાણી ની કટોકટી કેમ કે, છેલ્લાં ૭ દિવસોથી…

Latest News