ગુજરાત

NDAના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન બન્યા ભારતના ૧૫માં ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી : મંગળવારે સવારે રાજ્યસભા અને લોકસભાના સાંસદો દ્વારા મતદાન કર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા મતગણતરી કરવામાં આવી હતી…

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ.પ્રીતિ અદાણીની હિમાયત

આ તકે ડૉ. પ્રીતિ અદાણીએ સહિયારી આ ચળવળ માટે બિન-ચર્ચાને પાત્ર ત્રણ બાબતોની રૂપરેખા આપી હતી જેમાં પ્રથમ સહ-નિર્માણ કે…

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રકલ્પ સ્થાપશે

ભૂતાનના વડાપ્રધાન દાશો ત્શેરિંગ ટોબગે અને અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની ઉપસ્થિતિમાં થયેલા આ કરારોના પરિણામે અદાણી પાવર અને DGPC…

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે બારડોલીથી સોમનાથની સરદાર સન્માન યાત્રાનું આયોજન કરાયું

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે ગુજરાતમાં સરદાર સન્માન યાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. સરદાર સાહેબના…

અમદાવાદમાં ફરી નવરાત્રી પ્રેમીઓ માટે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું આયોજન કરાયું

અમદાવાદ : આગામી નવરાત્રી માટે શહેરમાં હાઈ લાઈફ એક્ઝિબિશનનું કેટલાક નવા સ્ટાઈલ સ્ટેટમેન્ટ રજૂ કરવાની હેતુ થી પુનરાગમન થયું છે.…

પ્રવાસન નિગમ દ્વારા પ્રથમવાર ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ- ૨૦૨૫ ની અહી થશે ઉજવણી

યુનેસ્કો દ્વારા માનવતાના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે માન્યતા મેળવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય…

Latest News