ગુજરાત

ભારતીય સંસ્કૃતિ મુજબ વિદેશમાં હિન્દુ મંદિર અને જૈન દેરાસરની નિર્માણ થવા જોઇએ – રાષ્ટ્રસંત, પૂજયપાદ આચાર્યપ્રવર શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા

150 કરોડના ખર્ચે જૈન સમાજના ચારે ફિરકાનું જૈન દેરાસરનું નિર્માણ વોશિગ્ટન,USA નિર્માણ થઇ રહ્યુ છે. આવનારા એકજ વર્ષમાં નિર્માણ કાર્ય…

આઈપીએલની ફાઈનલ મેચ પર કરોડોનો સટ્ટો રમાશે તેવી સંભાવનાઓ

આઈપીએલ ફાઇનલની સૌથી મોંઘી ટિકિટ ૬૫ હજાર રૂપિયાની છે. જ્યારે સૌથી સસ્તી ટિકિટ ૮૦૦ રૂપિયાની છે. કોરોનાના કારણે લોકો સ્ટેડિયમમાં…

આઈપીએલની ગુજરાત ટીમ અમદાવાદ આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૯ મેના દિવસે રમાનાર આઇપીએલ ૨૦૨૨ની ફાઇનલ મેચની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે અને આ મેચમાં…

ખરાબ હવામાનથી દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકશાન

છેલ્લાં ૪ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેની અસર કેરીના પાક પર થઈ છે. પવનને કારણે નાની કેરીઓ આંબા…

એર કેનેડાની ફલાઈટના ૨૮૩ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર ફસાયા

દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અમદાવાદ ડાઈવર્ટ કરાયેલી એર કેનેડાની ફલાઇટના ૨૮૩ પેસેન્જરો ટેક્નિકલ કારણોસર ૪૮ કલાકથી અમદાવાદ એરપોર્ટ…

ગુજરાત અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા

ડેવલપમેન્ટ ઈનોવેશન અને રિસર્ચ સહિતના કાર્યક્ષેત્ર માટે એમઓયુ ગુજરાત યુનિવર્સિટીના આઈઆઈએસ સેન્ટરે ટૂંક જ સમયમાં દેશના અને વિદેશની અનેક યુનિવર્સિટી…