ગુજરાત

ગુજરાતના ઐતિહાસિક સ્થળ ધોળાવીર ખાતે આગામી 19મી માર્ચથી પૂજ્ય મોરારીબાપૂની વ્યાસપીઠે ‘રામકથા’ યોજાશે

લગભગ 10 હજાર શ્રૈતાઓ એક સાથ બેસીને પરમ પુણ્યફળદાયક ‘રામકથા’ સાંભળી શકે તેટલો વિશાળ મંડપ તૈયાર કરાશે, નજીકમાં પ્રસાદ મંડપમાં…

રાજકોટમાં લાકડાનો ઉપયોગ અટકાવવા ગોબર સ્ટિકનો હોળીમાં ઉપયોગ કરશે

રાજકોટ:હોળીના તહેવારમાં પર્યાવરણને નુકસાન થાય નહીં અને ગૌશાળા પણ આર્ત્મનિભર બને તે માટે ગૌશાળાના સંચાલક અને પર્યાવરણપ્રેમી આગળ આવ્યા છે.…

કેરળના રાજ્યપાલે મહેસાણાના શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપ્યો

મહેસાણા : મહેસાણાના શિક્ષિકા વૈશાલી પંચાલની શ્રેષ્ઠ કામગીરી બદલ કેરળના રાજ્યપાલને હસ્તે શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો હતો. શિક્ષિકા વૈશાલીબેન…

ઈપીએફઓના પીએફ પર વ્યાજ ઘટતા ૬ કરોડ કર્મચારીઓને નુકશાન થશે

નવીદિલ્હી : દેશમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારે ૨૦૦૪ થી પેન્શન સુવિધા બંધ કરી દીધી છે.…

જાહેર રસ્તા પર લોકો પર રંગ નાંખ્યો તો થશે સજા

હોળી ધુળેટીનો તહેવારે ગુજરાતભરમાંથી પગપાળા યાત્રાળુઓ મોટી સંખ્યામાં ડાકોર દર્શન કરવા જાય છે. અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં ધુળેટીના તહેવારને લઈ…

કોરોનાના કારણે હોંગકોંગમાં ભયજનક સ્થિતિ બની , મૃતદેહો રાખવા માટે ઓછી પડી રહી છે શબપેટીઓ

ત્રણ મહિનામાં, હોંગકોંગમાં, લગભગ ૧૦ લાખ લોકોને ચેપ લાગ્યો હતો અને ૪૬૦૦ થી વધુ લોકોના મોત થયા નવી દિલ્હી :…

Latest News