ગુજરાત

સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનાને લઈ મૃતકોના પરિવારને મળેલા વળતરેની ચિંતા વ્યક્ત કરી

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને દાખલ કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે અરજીકર્તાના વકીલ ગોપાલ શંકર નારાયણ…

ભવનાથ ક્ષેત્રના સાધુ સંતોએ સાઇકલ રેલી યોજી મતદાન જાગૃતતા માટે લોકોને કરી અપીલ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર ઉપરાંત અનેક સંસ્થાઓ દ્વારા પણ કાર્યક્રમો તેમજ અનુરોધ કરવામાં…

ગાંધીનગરના રાંદેસણમાં ગૃહમંત્રી અને મેયરે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું કર્યું ઉદ્‌ઘાટન

ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે બે દિવસ અગાઉ નાના ચીલોડા ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્‌ઘાટન…

સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ, કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પ્રવાસના ત્રીજા દિવસે તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. તેઓ દુધરેજ…

યુવકને સ્પાની યુવતી સાથે પ્રેમ થયો, પત્નીએ દબોચ્યો, છેવટે સ્પાની યુવતીની દુષ્કર્મની ફરિયાદ

સભ્ય સમાજ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં ખાડીયાના યુવકને સ્પાની યુવતી સાથે પ્રેમ થયો અને…

અમદાવાદ સાબરમતીના કાંઠે “શ્રીમદ ભાગવત કથામૃત અને ભવિષ્ય માલિકા” અદભૂત આયોજન થવા જઈ રહ્યું છે

પરમ પૂજ્ય પ.શ્રી કાશીનાથ મીશ્રજીના સાનિધ્યમાં સતયુગના આગમન પર સનાતન ધર્મનો પહેલો મહાસંત્સગ ભગવાન શ્રી કૃષ્ણની શાસન ભુમિ, ગુજરાતના અમદાવાદ…

Latest News