ગુજરાત

ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા : અહીં જુઓ બે દિવસનો સૂંપર્ણ કાર્યક્રમ

અમદાવાદ : અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા એ ૨૭ જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજી ની ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રા…

કડી-વિસાવદર પેટા ચૂંટણી પરિણામ બાદ પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપતા કોંગ્રેસમાં ખળભળાટ

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં જાણે આંતરિક ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ…

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય “મામેરા” શોભાયાત્રા યોજાઈ

અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે, પશ્ચિમ અમદાવાદના પાલડી-વાસણા વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક "મામેરા" શોભાયાત્રાનું આયોજન…

હવે અધવચ્ચે નહીં છૂટે વિદ્યાર્થીઓનું શિક્ષણ, ગુજરાત સરકારે AIની મદદથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા ઓળખ કરી

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર…

અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ થેરાપી એક્ઝિબિશનનો પ્રારંભ

અમદાવાદની માનુનીઓ માટે ગુડ ન્યૂઝ છે. અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ એક્ઝિવિશનની શરૂઆત કરવામાં આવી…

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેક્ટર-૮ ની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક અને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદગમ…

Latest News